Рет қаралды 21,693
મેળાની સંસ્કૃતિ ગુજરાતની એક આગવી ઓળખ છે. ગુજરાતની દ્વારકા ભૂમિ કૃષ્ણની નગરી ગણાય છે, જોકે બહું ઓછા લોકો માધવપુર અને કૃષ્ણના કનેક્શન વિશેની વાત જાણે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ જ માધવપુરની ધરતી પર કૃષ્ણ અને રૂકમણીના લગ્ન લેવાયા હોવાનું કહેવાય છે. ત્યારે આ વીડિયોમાં જૂઓ માધવપુરના મેળા પાછળનો એ ઇતિહાસ?
#MadhavpurFair #madhavpurmela #madhavpurmela2022
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati