Рет қаралды 526
• NavpadajiPravachan_3rd...
નવપદજી પ્રવચન
આચાર્યપદ
•જેટલું મોટું પદ, એટલી જ મોટી
જવાબદારી
•24 માંથી માત્ર 3 કલાક નિદ્રા લેવાની
બાકી જિન શાસન ની સેવા, પ્રગતિ અને
ધર્મ ની અભિવૃધ્ધિ નું સતત ચિંતન જેમનો
ગુણ છે એવા આચાર્ય ભગવંતો.
• તીર્થંકરો ની અનુપસ્થિતિ માં તીર્થંકર
તુલ્ય જેની સરખામણી થાય છે એવા
આચાર્યો 3 ભવ માં મોક્ષ પ્રાપ્તિ કરે છે.
•સુવર્ણ સમાન પીળો જે પદનો વર્ણ છે
એવા આચાર્ય ગુરુદેવો
ના ચરણો મા કોટિ કોટિ વંદન.
।।ॐ ह्रीं नमो आयरियाणं।।
20નવકારવાળી= 2160મંત્રજાપ