Рет қаралды 628
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ - કલ્પસૂત્ર પ્રવચન - 5
કલ્પસૂત્રના રચયિતા છે ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવળી આર્ય ભદ્રબાહુસ્વામી.
વર્તમાનકાલીન ઉપલબ્ધ સમસ્ત શ્રુત સાગરમાં આ ગ્રંથનું સ્થાન શિરમોર છે. આ ગ્રંથનું વાંચન - શ્રવણ કલ્પ=આચારભૂત અને મંગલસ્વરૂપ છે.
ભગવાનના જન્મ મહોત્સવથી શરૂ થઈને દીક્ષા મહોત્સવ સુધીની વાત આ પ્રવચનમાં આવે છે.
કલ્પસૂત્ર પરની ઘણી ટીકાઓમાં વર્તમાનમાં મહોપાધ્યાય વિનય વિજયજી રચિત સુબોધિકા ટીકા વિશેષ પ્રચલિત છે.
વ્યાખ્યાતા: વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી રત્નકીર્તિ સૂરિ મહારાજ
તા. 05/09/2024
સ્થળ: શ્રી મહિમાપ્રભ વિજય જ્ઞાન મંદિર, શાંતિવન, પાલડી, અમદાવાદ
To get regular updates, please join our WhatsApp Group by clicking link chat.whatsapp....
For any queries and Vihar updates, please call us on +918780203447
-SHRUT RATNAM PARIVAR