Рет қаралды 7,980
જીવન અને ખુદને પડકાર ફેંકીને, લાગણી અને સમજણને શાતા આપે એવી ઉત્તમ ગઝલોના રચયિતા શાયર શ્રી જલન માતરી એક અનોખા અંદાજમાં વાત કરી રહ્યા છે.તેઓશ્રી ને 'વલી' ગુજરાતી ગઝલ એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તક માટે પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરી, 2018 ના રોજ તેઓએ અંતિમ વિદાય લીધી છે.