Рет қаралды 5,020
સાહિત્ય કલા સંપદા દ્વારા
ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને
સથવારે યોજાતી 'સાક્ષાત્કાર'
શ્રેણીમાં,
સુપ્રતિષ્ઠિત ચિંતક અને લેખક
ગુણવંત શાહ પોતાનાં જીવન અને
સર્જન વિશે વાતો કરશે.
BhavanKalaKendra ની
યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમ
યોજાશે.
સંયોજકો : ઉદયન ઠક્કર અને નિરંજન મહેતા.
રજૂઆત સૌજન્ય: રેખાબેન સર્વદમન દોશી.