Рет қаралды 672
નવરાત્રી ગરબા
સંજેલી ની શેરીઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા .
ખોડિયાર માતાના મંદિરે નવ દિવસ નિમિત્તે માં ખોડિયાર ના વિવિધ શણગાર સાથે જવારા સ્થાપન કરવામાં આવ્યા હતા. નવરાત્રીના નવ દિવસ સુધી માં આદ્યશક્તિની આરાધના સાથે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવશે .