Рет қаралды 23,493
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...🙏🙏
આ વીડિઓ ખરેખર ખુબ સરસ છે અને જોવા જેવો છે, માટે આપ જરુર થી લાભ લેજો. ભગવાન સ્વામિનારાયણ ના ચરણાર્વીંદ મા રહેલા જે સોળ ચિહ્ન છે તે દરેક ચિહ્ન એક શંદેશ આપે છે. અને તે ચિહ્ન નું ધ્યાન કરવાથી શું ફળ મળે એ બધી વાતો ખુબ વિસ્તાર થી અમે આમા સમજાવી છે. વળી વચનામૃત ના પરથારા નો અને પ્રેમાનંદ સ્વામી કૃત ધ્યાનમંજરી આદીક કેટલાય ગ્રંથ નો સાર અમે આમા કહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા વચનામૃત મા ચરણાર્વીંદ શબ્દ પર ભાર મુકેલો છે, એ વચનામૃત ની કેટલીક નોંધ પણ આ વીડિઓ મા લેવા મા આવી છે. વળી નવા નવા ભક્તો હોય એને ચરણાર્વીંદ ના ચિહ્ન નું ધ્યાન કરતા ફાવતું ન હોય, તો એ લોકો માટે મે એક સાવ સરળ રીત આમા કહી છે, જેને હું ખુદ અનુસરુ છું.
તો આપને આ વીડિઓ પસંદ આવે તો લાઇક જરુર કરજો.
બીજા ભક્તોને શેર કરજો.
અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.
#charnarvind #sangdhyan #swaminarayancharitra #vadtaldham #bhujmandir #kalupurmandir #dholeradham #dholeramandir #gadhpurdham #gadhpurmandir #gopinathjimaharaj #baps #akshardham #aksharmantra #charnarvindDhyan #16chinhaNuDhyanNuFal #meditate #dhyan #murti #swabhavikChesta #vandusahajanand
#swaminarayancharnarvind #swaminarayanfootprint #samudricshashtra #bapspravachan #swaminarayanbhagwan #swaminarayan #swaminarayankirtan #swaminarayanvideo #swaminarayanstatus #god