Рет қаралды 10,655
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ મનુષ્ય શરીર પ્રારબ્ધકર્મ ને આધીન છે. નાના મોટા સહુ જીવ તેના પાશથી બંધાયેલા છે. જે નંદસંતો પ્રાત:સ્મરણીય છે, કે જેમના નામ લેવાથી ભાગ્ય બદલી જાય, જેના આશિર્વાદ થી વ્યક્તિ ના બધા દુખ દુર થઈ જાઇ તેવા વચનસિધ્ધ સંતો એ પણ પોતાના પ્રારબ્ધ ની ભરપેટ ઉપાધીઓ ને સહન કરી છે. પણ દુખ દુર કરવાનું મહારાજ ને ક્યારેય કહ્યુ નથી. એવા કેટલાક નંદસંતો ને જે જે બિમારીઓ આવેલી એ વિશે ની વાત આ વીડિઓ મા અમે કરી છે. તો આપ આ વીડિઓ ને જરુર નિહાળજો.
▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra.
✨️Playlist Link- • Swaminarayan Na NandSa...
આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.
"ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે."
~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું.
#swaminarayancharitra #nandSant #santjivankavan #muktanandSwami #nityanandSwami #shukanandSwami #Bimari #HariharyanandSwami #swaminarayanlord #swaminarayansampradaya #vadtaldham #gadhpurdham #vadtalLive #manglaAartiDarshan #dailydarshan #shamaliyachaitanyanandSwami #vadtalgadi #baps #swaminarayanbhagwan #swaminarayankatha #swaminarayanshort #swaminarayanStatus #djKirtan