Рет қаралды 11,149
ઉનાળામાં થતો ઉનવા રોગના કારણો લક્ષણો અને સારવાર | આયુર્વેદ અમૃતમ |
મિત્રો
ઉનાળામાં આપણને એક સામાન્ય રોગ ખુબ સતાવે છે. જેનું નામ ઉનવા છે. ઉનવા રોગ છે તો સામાન્ય પણ જ્યારે એ લાગુ પડે છે ત્યારે ખુબ તકલીફ થાય છે. તો આ રોગ થી બચવા શું કરવું જોઈએ અને શું ખોરાક લેવો જોઈએ એ આપણે આ વીડિયો ના માધ્યમ થી જાણીશું.
your queries |
ઉનવા
ઉનવા રોગ
ઉનાળામાં થતો રોગ
#ayurved #આયુર્વેદ #health