Рет қаралды 315
Title : કેવા જ્ઞાનથી મુક્તિ થાય છે?
• ભગવાનનો Test લેવાની ઇન્દ્રિય અંતઃકરણ છે
• ભક્તિમાં Convert થયેલું જ્ઞાન એ જ મુક્તિ આપે છે
• શાસ્ત્રીજી મહારાજમાં મહારાજની અને નંદસંતોની ઝલક આવતી
• મનન છે એ ભગવાનને જોવાની આંખ છે
• સામાન્ય જ્ઞાનથી મુક્તિ થાય અને વિશેષ જ્ઞાનથી ભક્તિ થાય છે
• સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન જીવમાં ઉતરી ગયું હોય તો તેનાથી મુક્તિ થાય છે
• નકલ તો ઘણા કરતા હોય છે પણ ઝલક આવે ત્યારે સાચું જ્ઞાન થયું કહેવાય
• જ્ઞાન છે એ Neutral છે જ્ઞાન તો કે કોનું જ્ઞાન
• જ્ઞાનમાં Characteristic હોય તો જ્ઞાન Meaningful થાય
• ઈતરવિલક્ષણતા જીવમાં ઘરી ગઈ હોય તો ભગવાનની ઝલક એનામાં આવે છે
• વિલક્ષણતા ન સમજાણી હોય ત્યાં સુધી પૂરું જ્ઞાન ન કહેવાય
• મોઢુનો આશરો થયો હોય તો અંતકાળે ભગવાન તેને જ્ઞાન કરાવી, શ્રુતિને સત્ય કરી તેની મુક્તિ કરે છે
• જ્ઞાને કરીને આશરો થયો હોય અને મોઢુપણાનો આશરો હોય તેમાં ફેર એટલો કે જ્ઞાને કરીને આશરો થયો હોય તો તેને જીવતા જીવતા પણ સુખ આવે અને મોઢુપણાનો આશરો હોય તો *મ*ર્યા પછી ધામમાં જાય ત્યારે સુખ આવે
• સાચું જ્ઞાન હોય તો એ ભગવાનની અખંડ સ્મૃતિ કરાવે અને નહિતર તે સાચું જ્ઞાન ન કહેવાય
• ત્રણ વાર જ્ઞાની સ્પષ્ટતા કરે, ત્યારે જ્ઞાનની સ્પષ્ટતા થાય છે એક તો જ્ઞાનનો વિષય એટલે કે ભગવાન, બીજું જ્ઞાનનો જાણનારો અને ત્રીજું જ્ઞાન
• પ્રભાવથી અંજાઈ જાય પણ ભક્તિ ના થાય ભક્તિ તો સ્વભાવથી થાય છે
• પરિણામ ન આવે તો કાં તો પાત્રમાં ખામી હોય અને કાં તો પ્રોસિજર માં ફેર હોય
• ઈતરવિલક્ષણતા સત્સંગથી આવે છે