વિરોધ કોઈનો નહીં પણ સાચી વાત જાણવી જોઈએ | baps | pramukh swami | mahant swami | swaminarayan mandir

  Рет қаралды 39,292

Gyanprakash swami katha

Gyanprakash swami katha

Күн бұрын

== LIKE + SHARE + SUBSCRIBE == કરવાનું ભૂલતા નહીં હો...
We are non profit organization conducting social and religion activities namely Swaminarayan Mandir Amroli Surat
🙏 જય શ્રી સ્વામિનારાયણ
🙏 જય શ્રી કૃષ્ણ
🙏 જય સિયારામ
🙏 જય હિંદ
🙏 જય ભારત
#gyanprakashswami #swaminarayanvision #gyanprakashswamijispeech #gyanprakashswamisurat #gyanswamiamroli
baps kirtan | baps new aarti | baps chesta | baps live | baps dhun | baps pravachan | baps prabhatiya | baps hindu mandir abu dhabi | baps swaminarayan aarti | swaminarayan kirtan | swaminarayan dhun | swaminarayan pravachan | swaminarayan aarti | swaminarayan dhun baps | swaminarayan katha | swaminarayan aarti baps | pramukh swami maharaj | pramukh swami | pramukh swami kirtan | mahant swami pravachan baps | mahant swami maharaj | mahant swami live darshan today | mahant swami | swaminarayan

Пікірлер: 951
@pankajmahla2716
@pankajmahla2716 Ай бұрын
અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય🙏🇦🇹😍
@dipakmvejpara7539
@dipakmvejpara7539 Ай бұрын
માફ કરજો પણ તમારા મંદ હાસ્ય પાછળ baps પ્રત્યે કેટલી નફરત છે તે સાફ દેખાઈ છે
@jayendrasinhgohil7701
@jayendrasinhgohil7701 15 күн бұрын
BAPS મુળ સંપ્રદાય વીશે શું બોલે છે તે તો તમને ખબરજ હશે...
@yashgodhat9486
@yashgodhat9486 10 күн бұрын
Tme undhu bolo cho bhai mul sampraday vada kevu bole che khabar che
@SangitaVadodariya-c7g
@SangitaVadodariya-c7g 11 күн бұрын
જય હો અક્ષર પુરુષોત્તમ ની
@rajendrasinhchauhan2959
@rajendrasinhchauhan2959 29 күн бұрын
સંપૂર્ણ મહિમા શ્રીજી નો પતિવ્રતા ની ટેક, પેખો સંતો 500 ,પણ ગુણાતીત તો એક.
@dineshprajapati3659
@dineshprajapati3659 18 күн бұрын
😂jayswaminarayan
@vanitasanghani1982
@vanitasanghani1982 17 күн бұрын
તો ગોપાળાનંદ સ્વામી?
@jayloving2005
@jayloving2005 17 күн бұрын
To bija na vartman barabar nota em??? Aavu kashi ne nand Santo no drohi Karo 60
@ParthTwinLife
@ParthTwinLife 2 күн бұрын
Ganga nadi pavitra em kahiye to shu biji nadi no droh karyo em? Badhi pavitraj k y pan ganga a ganga..​@@jayloving2005
@kalpanapatel7055
@kalpanapatel7055 Ай бұрын
Sastreji maharaj thank you for sood upasna long live baps
@hiraninarendra496
@hiraninarendra496 13 күн бұрын
જુનાગઢ મંદિર મા સભા મંડપમાં દર્શન કરીયાવજો સ્વામિ તમે.
@user-sp6yj1gn1c
@user-sp6yj1gn1c 28 күн бұрын
તમારે તો રાજી થવું જોઈએ કે સ્વામિનારાયણ ભગવાનનું નામ દેશ પરદેશ માં લેવાય છે
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. વચનામૃત જેતલપુર નુ ત્રીજું જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે; અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે; અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.” - વચનામૃત વડતાલ નું 5મું ભગવાન સ્વામિનારાયણ એ પોતે ભગવાન અને અને તેમના આદર્શ ભક્તની ભક્તિ કરવાનું કહ્યું છે. બાકી સમજદાર કો ઈશારા હી કાફી હૈ. જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી અક્ષરપુરુશોત્તમ
@raxapatel5621
@raxapatel5621 Ай бұрын
અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય live 4 baps❤❤❤❤
@dushyantbhatt1423
@dushyantbhatt1423 Ай бұрын
Bhagwan Swaminarayan pote Bhagwan chhe tem keta potani hayati ma keta bik lagti to pachhi Axar purshotam NI vat kiyathi thay😂😂😂
@dushyantbhatt1423
@dushyantbhatt1423 Ай бұрын
Maharaj je kidhu chhe mate rehvanu dham aa Gunatit swami chhe ne Gunatit swami nu jivan charity vachjo swami sachi vat jaher ma karva ma su vandho chhe jem Axar Purshotam siddhat sachi hato to Shashtriji Maharaj chase chok joy NI parva karya vagar karyo to tame kayo siddhat kevana chho..
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
@@dushyantbhatt1423 જય શ્રી સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ગુણાતીત ગુરુપરંપરા
@mamtaparekh5781
@mamtaparekh5781 Ай бұрын
અક્ષરપુરષોતમ ની જય 🙏🙏
@rajendrasinhchauhan2959
@rajendrasinhchauhan2959 29 күн бұрын
સત્સંગ માં કુસંગ એટલે આ ,અક્ષર બ્રહ્મનો વિરોધ કરવો. ભગવાન સૌને સદબુદ્ધિ આપે
@nileshtank5909
@nileshtank5909 13 күн бұрын
સ્વામી જી તમે જૂનાગઢ દેશ અને બીજા મંદિર માં મૂર્તિ પધરાવી છે એની વાત કરી પણ એમાં લખ્યું છે ke મૂળ અક્ષરમુરતી ગુણાતીતાનંદ સ્વામી. ક્યાંક તો અનાદિ મૂળ અક્ષરમુરતી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. આ વાત તમે કેમ ના કરી, ke પછી એટલું ઢાંકી દીધું?
@HimeelPatel
@HimeelPatel 6 күн бұрын
@@nileshtank5909 junagadh mul mandir ma gunatitanand swami jivan paryant rahya che tme jjo ek var mul mandir ma k je bhagwan Swaminarayan e jaate mandir bandhavyu che , tme je vat kri e pramanbhoot hoy original mul bhut hastprat je nand santo e lakheli hoy to mne email kro hu swami sudhi pahoadi dais and jo sachu nikdse to ame eno video bnavi ne loko sudhi pahochadvani seva krisu Mne email krjo koi aavu original nand sato na haathe lkhayelu kya y hoy to
@nileshtank5909
@nileshtank5909 5 күн бұрын
@@HimeelPatel : Tamne photos mokalu. Tamaro whatsapp number aapo.
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
Jay Akshar purushottam
@Bhram56
@Bhram56 Күн бұрын
મહારાજે વચનામૃત ઘણી જગ્યા એ ગુણાતીત એમ ઘણી જગ્યા એ લખી છે..... જય સ્વામિનારાયણ
@heenaparmar3865
@heenaparmar3865 11 күн бұрын
પેલા શાસ્ત્રો પૂરા વાંચો પછી બોલો બાકી તમારા સંસ્કાર પેલા તપાસો
@hi19799
@hi19799 9 күн бұрын
SAHAJANAND SWAMI MAHARAJ NI JAI JAI JAI !!! AKSHAR PURSHOTAM MAHARAJ NI JAI JAI JAI. SAU THI VADHU AND MOTO DANKO ASKHAR PURSHOTAM NO JA VAGE CHE.... JO BHAGAWAN SWAMINARAYAN NI MARJI NA HOT TO EM NA THAT. ETLU TO SAMJO.
@hemangpatel6719
@hemangpatel6719 22 күн бұрын
only BAPS. Jay Swaminarayan
@mehulbaldaniya3234
@mehulbaldaniya3234 12 күн бұрын
સ્વામીજી વચનામૃત મધ્ય 21 મુ સારી રીતે સમજીને વાંચવું
@zenithradadiya7239
@zenithradadiya7239 11 күн бұрын
Vadtal nu 5 mu Vachnamrut vanchi leso 🙏 Abhar ❤
@user-wv2cr3jz7u
@user-wv2cr3jz7u 21 күн бұрын
Baps best
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના ભક્તોને તો અબુધાબી માં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવાય તેનાથી ખૂબ જ આનંદ થવો જોઈએ , જો પોતે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હોય તો
@HimeelPatel
@HimeelPatel 27 күн бұрын
Eto business mate padhravi che
@changeyour3737
@changeyour3737 27 күн бұрын
Yes ​@@HimeelPatel
@amishalunagariya7769
@amishalunagariya7769 22 күн бұрын
@@drketanlimbachiya784 hahaha aa loko ne am j che k videsh ma mandir bandhyu aetle ghansyam khush thase murkhao
@amishalunagariya7769
@amishalunagariya7769 22 күн бұрын
@@drketanlimbachiya784 ane to swaminarayan na j bhakt che chokhi upasna only for ghansyam tanari jem swami ni upasna nthi
@Swaminarayan683
@Swaminarayan683 22 күн бұрын
@@amishalunagariya7769khus thay j cheee bhai tamara jeva namala nathi ame chhde chowk bolye cheee …… aksharbrahm gunatitanand swami….. maharaj ane swami thaki j moksh cheee ane pragat satpurush Mahantswami maharaj thaki j chee
@tarunpatel9690
@tarunpatel9690 2 күн бұрын
સ્વામીજી તમારું માઈન્ડ એવુ થઈ ગયું છે..
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Күн бұрын
ok
@binitaprajapati1372
@binitaprajapati1372 18 күн бұрын
❤baps❤ swaminarayan santha ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@alpeshpatel5345
@alpeshpatel5345 Ай бұрын
અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય 👏📿🙏
@NRTECH-lu8ik
@NRTECH-lu8ik Ай бұрын
BAPS IS BEST ... 🙏
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
baps પોતાના ગુરુને જ અક્ષર બ્રહ્મ કહે છે અને સોખડા વાળા (તેમાં પણ બે) પોતાના ગુરુને અક્ષર બ્રહ્મ કહે... એટલે આ બધાનર પોતાનું જ સાચું લાગે બાકી બધું ખોટું લાગે.... કારણકે, બધું જુપજાવી કાઢેલું છે... મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોએ તો અક્ષર બ્રહ્મની ઉપાસના જ નથી કરી કે નથી એ બબબતે કોઈ વાત કરી.. કરણ કે, સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત બતાવ્યો તેને જ માન્ય રાખ્યો... પાછળથી પાખંડ ચલાવ્યો તે નહીં...
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
​@@Gyanprakashswamikathaઅક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરૂષોત્તમ એમ બેય નહિ પણ અક્ષર રુપ થઈ ને પુરૂષોત્તમ ની ઉપાસના. રામની ભકિત કરવા પહેલાં સીતા રૂપ થવું પડે એમ ભગવાન સ્વામિનારાયણ ની ભકિત કરવા તેમના આદર્શ ભક્ત અક્ષર (ગુણાતીતાનંદ સ્વામી) રૂપ થવું પડે. શાસ્ત્રીજી મહારાજ ના જન્મ પહેલાં જ બનાવેલા મૂળ સંપ્રદાયના મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ ની પટ્ટ ની મુર્તિ ઓ રાખેલી છે. આ સિવાય કેટલાય શિલાલેખો, કીર્તનો વગેરેમાં ગુણાતીતાનંદ સ્વામી ને અક્ષરમૂર્તી કહેલા છે. આજે સોરઠ દેશ ના જૂના મંદિરો માં જાઓ, ત્યાં હજી અક્ષરમૃતી ગુણાતીતાનંદ સ્વામી એમ લખેલ મૂર્તિઓ નાં દર્શન થશે. ગુણાતીતાનંદ સ્વામી નાં અક્ષરપણા ની માન્યતા તેમની હયાતી માં જ શરૂ થઈ ચૂકી હતી. આજે સોરઢ દેશ નાં સંતો ભક્તો ગુણાતીતાનંદ સ્વામી ને અક્ષર માને છે. કહેવાનો મતલબ એટલો જ કે આ કોઈ નવી ઉપાસના નથી, શાસ્ત્રીજી મહારાજના ગુરુ પ્રાગજી ભક્ત એ ગોપાળાનંદ સ્વામી નો 13 વર્ષ અને ગુણાતીતાનંદ સ્વામી નો 15વર્ષ સમાગમ કરેલ, સ્વામીશ્રી નાં તેઓ પટ્ટ શિષ્ય હતા. શાસ્ત્રીજી મહારાજે ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, પ્રાગજી ભક્ત ને પૂછી, સોરઢ દેશના મંદિરો માં ફરીને પછી જ આ ઉપાસનાનો પ્રચાર કર્યો. स्वामिनारायणः साक्षाद् अक्षरः पुरुषोत्तमः। सर्वेभ्य परमांशन्तिम् आनन्दम् सुखमर्पये।। Jay Swaminarayan
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
​@@Gyanprakashswamikatha જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. વચનામૃત જેતલપુર નુ ત્રીજું જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે; અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે; અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.” - વચનામૃત વડતાલ નું 5મું ભગવાન સ્વામિનારાયણ એ પોતે ભગવાન અને ભક્તની ઉપાસના કરવાનું કહ્યું છે. બાકી સમજદાર કો ઈશારા હી કાફી હૈ. જય શ્રી સ્વામિનારાયણ
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ અબુધાબીમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાથે પધરાવી પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ તો પધરાવીને !!! શું આ કાર્ય શક્ય હતું???!!!! જો મહંતસ્વામી ગુણાતીત સંત દ્વારા સર્વોપરી શ્રીજી મહારાજ કાર્યકર્તા હોય તો જ આ શક્ય બને!!!
@raxapatel5621
@raxapatel5621 Ай бұрын
Jay swaminarayan ❤
@raxapatel5621
@raxapatel5621 Ай бұрын
Right ❤
@hiranibp7918
@hiranibp7918 Ай бұрын
Santo na mandir n hoy doba . Only bhagvan saawminarayan ni j aarti Thai
@hiranibp7918
@hiranibp7918 Ай бұрын
Bhagvan sathe koy pan sadhu ni aarti n Thai .
@hiranibp7918
@hiranibp7918 Ай бұрын
BAPS ma 50yers pachhi pramukh swami na mandir banse . Ghanshyam maharaj . Ne nai Mane . Only pramukh swami. Mahant swami . Yogi swami . Aa Loko bhagvan Thai jase . Aa duniya ma aavu thatu j aavyu chhe pela bhramano dwara thyu have BAPS na sadhu dwara Thai ryu chhe
@kapadiyapanchabhai7568
@kapadiyapanchabhai7568 Ай бұрын
મારા જે ઘરડા પ્રથમ 68 માં કયું છે કે મારે અષ્ટ પ્રકારની પ્રતિમા અને અને સંતમાં હું અખંડ રહ્યો છું તો એવા સંત કોણ ગુણાતીતાનંદ સ્વામી માં હું અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
વાત માત્ર એટલી જ છે.... યજ્ઞપુરુષ શાસ્ત્રીજી સ્વામી પહેલા કોઈએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરી નથી તો એ પહેલાં બધા મુક્ત થયો છે કે નહીં અક્ષરધામમાં ગયા કે નહીં ??? દાદાખાચર, જીણાભાઇ, જોબનપગી વગેરે.... લાખો હરિભક્તોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ???? સદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે હજારો સંતોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ????
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. વચનામૃત જેતલપુર નુ ત્રીજું જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે; અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે; અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.” - વચનામૃત વડતાલ નું 5મું ભગવાન સ્વામિનારાયણ એ પોતે ભગવાન અને ભક્તની ઉપાસના કરવાનું કહ્યું છે. બાકી સમજદાર કો ઈશારા હી કાફી હૈ. જય શ્રી સ્વામિનારાયણ
@Onlyips-dm8yy
@Onlyips-dm8yy 29 күн бұрын
@@Gyanprakashswamikatha jene swaminarayan bhagwan ne sarvopari manya ane gunatitanand swami ne aksharbhramha manya ene akshardham malyu atli sehli vaat
@arpatel2326
@arpatel2326 Ай бұрын
સ્વામી મહારાજે પોતે વચનામૃત માં ઘણી જગ્યાએ કીધું છે કે એવા સાધુમાં અમે અખંડ નિવાસ કરીને રહીએ છીએ તો એવા સાધુ કોણ?
@manishmakadia8152
@manishmakadia8152 Ай бұрын
અત્યારે પૂજ્ય . મહંતસ્વામી,
@bharatchauhan04
@bharatchauhan04 Ай бұрын
એવા સાચા સાધુ ઘણા હોઈ શકે કોઈ એક નહીં ડફોળ brainwash🤣
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
anek anek... koi ek nahi
@ritapandya6549
@ritapandya6549 Ай бұрын
​@@Gyanprakashswamikathaswami ji pahela tame to maharaj ne sarvopari mano pachi j akshar ni vat samjase and akshar rup thaya vina to purusottam ni bhakti no adhikar malto nathi swaminarayan bhagavan no rhadaygat abhipray samajya vina loko ne germarge dori khud bhagawan no j droh karo cho mate kusang satasang samaj ma felavanu bandh karo bahu trevad hoy to Bhadreshdas swami ne mali ava vidio banavi su sabit karava mango cho nahak enarji badhani vest karo cho
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ હા સ્વામી વચનામૃતના પાને પાને ભગવાને જે સંતનો મહિમા કહ્યો છે એ સંત કોણ???? જવાબ આપો. આભાર
@ajay17744
@ajay17744 23 күн бұрын
તમે લોકો BAPS નો વિરોધ કરવાને બદલે સારી રીતે કામ કરતાં તો આજે તમારો પણ જય જય કાર થાત તમે 200 વર્ષ પાછળ છો
@RajuMgohil
@RajuMgohil Ай бұрын
જીવ.ઈશ્ર્વર.માયા.બહ્મ.પરબહ્હ..
@shaileshkambaliya3653
@shaileshkambaliya3653 Ай бұрын
મહારાજે વચનામૃત માં વાત કરી કે ભગવાન તથા ભગવાનના ના ભક્ત ની સરખી સેવા કરવી તેનું કેમ સમજવું તે જણાવશો આજે અક્ષરપુરૂષોતમ સિધ્ધાંત પર આખું ભાષ્ય લખાયું. અને કાશીના વિદ્વાનોએ એમને પ્રમાણભૂત કયૃ છે.આજ સિધ્ધાંત સાચો છે.બાકી ગેર માગૅ દોરવાના પ્રયત્ન બંધ કરો.
@nishilpatel1535
@nishilpatel1535 Ай бұрын
Kai jagya e Che Aa bhasya jara kejo, mare janvu Che, Bhagvan and ena Bhakt ni Seva sarkhi samajvi pn moksh to Bhagvan j api sake Bhakt na aape
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Kashi ma hajaro pantho prastapit thaya 6 jevake nirakar, Kabir margi, kashi na pandito ne bandal aapi do tamari mat pan sthapit Kari dese
@hiteshnakarani2712
@hiteshnakarani2712 Ай бұрын
Vadtal 5 2 vakhat vadhare vacho khyal avj jashe baki kashi pandit kai bhagvan nahi dhyan only bhagvan swaminaryan sivay koi na thay vachanamrut na adhare ane sixapatri adhare sant nu dhyan na thay kyarey never
@jayloving2005
@jayloving2005 Ай бұрын
AA andhi ghetav ne swayam Bhagwan ke toy potano mat na badle...
@jai_swaminarayan
@jai_swaminarayan Ай бұрын
@@shaileshkambaliya3653 જય સ્વામિનારાયણ 🙏 પ્ર.૭૭ માં મહારાજે એકાદશ સ્કંધમાં કહ્યાં એવાં જે સાધુનાં બત્રીશ લક્ષણયુક્ત (વડવાનળ કે વીજળી જેવા) સાધુ હોય તેની સપાર્ષદે (ભગવાને સહિત) સહિત સેવા, માનસી પૂજા ની વાત કરી છે. કેમ કે કનિષ્ઠ ભક્ત હોય તેને સાધુ સાથે પ્રીતિ હોય અને તે હેતે કરીને ભગવાનમાં જોડાય એ હેતુથી ભગવાને સહિત સેવા, માનસી પૂજાની વાત કરી છે અને આ કારણથી મહારાજે અમુક જગ્યા એ સપાર્ષદ ધ્યાન કહ્યું છે પણ એમાં મહારાજ મુખ્ય છે. મહારાજ અંતર્યામી પણે સર્વ જીવ, પ્રાણી માત્રમાં તથા મૂળપુરુષ, પ્રકૃતિપુરુષ, અક્ષર સર્વમાં રહ્યા છે. તેમાં અક્ષર માં રહ્યા છે એવા કોઈમાં નથી તો એનો મતલબ એમ નથી કે ભગવાનને ને ગૌણ કરી ને એનું ધ્યાન, ભજન અને ઉપાસના કરવી. આ વચનામૃત માં મહારાજનો અભિપ્રાય આ છે.
@chiragpatel5473
@chiragpatel5473 Ай бұрын
રાઠોડ ધાંધલ ને ત્યાં શરદ પૂનમ વખતે મહારાજે ...ગુણાતીત નંદ સ્વામી ની છાતી પર છડી અડાડી કહ્યું કે ....અમે તો ...પરમેશ્વર છીએ ....પરંતુ ...સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
વાત માત્ર એટલી જ છે.... યજ્ઞપુરુષ શાસ્ત્રીજી સ્વામી પહેલા કોઈએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરી નથી તો એ પહેલાં બધા મુક્ત થયો છે કે નહીં અક્ષરધામમાં ગયા કે નહીં ??? દાદાખાચર, જીણાભાઇ, જોબનપગી વગેરે.... લાખો હરિભક્તોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ???? સદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે હજારો સંતોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ????
@chiragpatel5473
@chiragpatel5473 Ай бұрын
@@Gyanprakashswamikatha ગુણાતીતાનંદ સ્વામીના વખતથી જ જેને જેને સ્વામીને ઓળખ્યા છે મહારાજ ના સ્વધામ ગમન પછી તેને જ અક્ષરધામ પ્રાપ્તિ થઈ છે..... ઉદાહરણ તરીકે જાગાસ્વામી...... ગઢડા મધ્ય 21 મુજબ ( મુદ્દાનું) : ભગવાન અને ભગવાનના સંત (સાધુ) નો મહાત્મ્ય સમજે તો તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહેતું નથી આ વાત એકવાર કહી સમજો કે લાખ વાર કહે સમજો પરંતુ સમજ્યા વગર છૂટકો નથી...
@chiragpatel5473
@chiragpatel5473 Ай бұрын
ગઢડા પ્રથમ 7 ( વ્યતિરેક નું) મુજબ મહારાજે પંચતત્વ અનાદિ છે તેની વાત કરી છે જેમ કે જીવ ઈશ્વર માયા અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ... જો આ અનાદિ તત્વોમાં અક્ષરબ્રહ્મ અથવા બ્રહ્મ જો આપણે જ હોઈએ તો આપણે તો જન્મ ધારણ કર્યા છીએ તો માયાથી પર હાલ છીએ નહિ..... આપણે બ્રહ્મરૂપ થવાનું છે પરંતુ જન્મતાની સાથે આપણે બ્રહ્મરૂપ નથી... જેની પૃષ્ટિ કરતા મહારાજ વચનામૃત.. ગઢડા પ્રથમ 21 એકાંતિક ધર્મ નું... જેમાં શ્રીહરિ પોતે કહે છે કે એ અક્ષરધામ એના તો બે સ્વરૂપ છે.... એક તો ચિદાકાય બ્રહ્મ મોહલ જેને કહીએ અને બીજું અક્ષરધામમાં મહારાજની અખંડ સેવામાં છે તે... આ બંને સ્વરૂપ માંથી આપણે એક પણ નથી. માટે તે બ્રહ્મ તત્વ અનાદિ છે...હા એ વાત સાચી છે કે બ્રહ્મરૂપ થયા પછી જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર હોય છે
@raxapatel5621
@raxapatel5621 Ай бұрын
આ સ્વામીએ વચનામૃત નું વાંચન બરાબર કર્યું નથી એટલે એમને ખબર નથી અક્ષરપુરુષોત્તમ કોણ છે લીવ ફોર બીએપીએસ
@HiteshGirish
@HiteshGirish Ай бұрын
જુગ જુગ જીવો જોગિયા, સદગુરૂ ખેલે વસંત એ કીર્તન ગાતા હતાં ત્યારે
@ajay17744
@ajay17744 23 күн бұрын
દરેક ઉપનિષદ્ માં અક્ષર નો મહિમા અપરંપાર કહેલ છે
@manojgohil9711
@manojgohil9711 Ай бұрын
sadhu swaminarayan na ane murti king of sarangpur
@amishalunagariya7769
@amishalunagariya7769 22 күн бұрын
@@manojgohil9711 sarnagpur vala dada Tara bap na b bap che ane aena bap Swaminarayan bhagvan che ane e gopalanand swami ye padhravela che nay Tamara swami bapa ye
@JayPatel-xm4el
@JayPatel-xm4el 27 күн бұрын
જીવન માં દૈરેક ભગવાન ના મળે .ભગવાન ને પ્રાપ્ત કરવા માટે કોઈ ગુરૂ હોવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન ને પણ ગુરૂ હતા.
@amishalunagariya7769
@amishalunagariya7769 22 күн бұрын
@@JayPatel-xm4el guru to bdha ne hoy pan guru hoy Aene guru j rakhay bhagvan no banavay e bhagvan jeva hoy pan bhagvan to nay j
@prabhugohil7040
@prabhugohil7040 20 күн бұрын
અક્ષરપુરુષોત્તમ નો સિદ્ધાંત ચિરંજીવી છે 🙏
@dineshdave5628
@dineshdave5628 10 күн бұрын
,
@vandanakesur6204
@vandanakesur6204 13 күн бұрын
Tame tamara saprdai nu dhayan rakho bija nu na jova jav abhav avgun ma na padaso. 😂😂😂😂😂
@parmarhiteshbhai7524
@parmarhiteshbhai7524 Ай бұрын
ધણા વચનામૃત ગુણાતીતાનંદ સ્વામી નો ઉલ્લેખ કર્યો છેજ
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
શ્રી કૃષ્ણ ભગવાન માટે ખૂબ જ અગત્યનો ગ્રંથ તે ભાગવત છે. જેમાં રાધાજીનું નામ નથી છતાં પણ રાધાજી ને શ્રી કૃષ્ણ ભગવાનના મુખ્ય ભક્ત બધા કહે છે. અને શ્રીજી મહારાજે પણ રાધે ક્રિષ્ના સાથે પધરાવ્યા.
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
ek pan ma nathi...
@manishmakadia8152
@manishmakadia8152 Ай бұрын
Superb reply,baps na વિરોધીઓ ટૂંકમાં સમજી જાવ,તમે. જેની ઉપાસના કરતા હોય તેની કરો અને એમને અક્ષર પુરુષોતમ ની કરવા દયો ​@@drketanlimbachiya784
@ManharsinhChauhan-fw4iu
@ManharsinhChauhan-fw4iu 29 күн бұрын
ગુણાતીતાનંદ સ્વામી સિવાય બીજું કોઈ મૂળ અક્ષર હોય તો સ્વામિનારાયણ શાસ્ત્રોમાં ક્યાં છે તે બતાવો. અમે તો જ માનીએ.
@rupeshpatel1639
@rupeshpatel1639 Ай бұрын
JAI AKSHR PURSHOTTAM
@DhruvPatel-so4fl
@DhruvPatel-so4fl 28 күн бұрын
Baps best tmari jeva lampat sadhu to nai
@chiragpatel5473
@chiragpatel5473 Ай бұрын
ચેષ્ટા મા એવું પદ આવે છે....કે "જે હરી અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ કરે લે લોલ..." આ અક્ષર બ્રહ્મ કોણ ? ખાસ જણાવશો જી
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
અક્ષર એટલે ભગવાનના ધામના મુકતો
@jai_swaminarayan
@jai_swaminarayan Ай бұрын
જય સ્વામિનારાયણ 🙏 ગ.પ્ર.૬૪ પ્રમાણે સમજીએ તો જેમ સૂર્યનું તેજ સૂર્યને આધારે છે ને અગ્નિની જ્વાળા અગ્નિને આધારે છે તેમ શ્રીજીમહારાજનું અક્ષરબ્રહ્મ જે તેજ શ્રીજીમહારાજને આધારે છે. માટે આધાર-આધેય ભાવ ને કાર્ય-કારણ ભાવ તથા શરીર-શરીરી ભાવ છે પંચાળા-૧ ની origanal વચનામૃત પ્રતમાં લખ્યું છે કે "અક્ષરબ્રહ્મ છે તે મહારાજ ના અંગનો પ્રકાશ છે" અક્ષરધામ તો શ્રીજીમહારાજનો પ્રકાશ છે તે પ્રકાશરૂપ ધામને ને શ્રીજીમહારાજને સ્વામી-સેવકપણું કહેવાય નહિ, પણ આધાર-આધેય ભાવ ને કાર્ય-કારણ ભાવ તથા શરીર-શરીરી ભાવ છે. મહારાજે જ્યાં અક્ષરના સાર્ધમ્યપણાને પામવાની વાત કરી છે તે નિરાકાર એકરસ જે ચૈતન્ય તે રૂપ અક્ષરના સાર્ધમ્યપણાને પામવાની વાત કરી છે, પણ મૂર્તિમાન સાકાર અક્ષરના સાર્ધમ્યપણાને પામવાની વાત કરી નથી. કેમ જે મૂર્તિમાન અક્ષરના મુક્ત તો જુદા છે. અને શ્રીજીમહારાજના તેજરૂપ થઈને એ તેજમાં એકતા કરે તો જ શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે "વૈરાજપુરુષના ને પ્રધાનપુરુષના ને મૂળપુરુષના ને અક્ષરના (મૂર્તિમાન મૂળ અક્ષર) જે ભક્ત છે તે તો પરતંત્ર છે ને પુરષોત્તમના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે" અને મહારાજે ઘણી વાર ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી માટે અક્ષરબ્રહ્મ શબ્દ કે અમારે રહેવાનું ધામ એવો શબ્દ વાપર્યો છે. જેમ કે મહારાજ લોજ પધાર્યા પછી લાલજી સુથાર અને મૂળજી શર્મા આ બંનેને રામાનંદ સ્વામીએ તે વખતે પીપલાણે દીક્ષા ઉત્સવમાં મહારાજ ના દર્શન કરવા બોલાવેલા. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે ‘મહારાજ ! ખરું કહો છો. મૂળજી બહુ પ્રતાપી પુરુષ છે. ત્યારે શ્રીજી મહારાજ વળી બોલ્યા : કે ‘તેતો અમારે રહેવાનું ધામ સાક્ષાત અક્ષરબ્રહ્મ છે. અહીંયા મહારાજે અક્ષરબ્રહ્મ જેવી સ્વામીની સામર્થી છે એમ ઉપમા આપી છે, આ ઉપરાંત ઘણી જગ્યા એ ભગવાને પરમહંસોને વ્યાસજી, કૃષ્ણ જેવા અવતારોની ઉપમા આપી છે. એ લોકિક જીવોના સમાસ ને અર્થે એની સામર્થી માટે છે. આ બધા પરમહંસો તો ભગવાનની મૂર્તિમાં અખંડ રસબસ છે, એને મહારાજની વ્યતિરેક મૂર્તિનો સબંધ છે. અને મૂળઅક્ષરમાં તો મહારાજ અંતર્યામીપણે (અન્વયસ્વરૂપે) રહીને તે સર્વેની ઉત્પત્યાદિક કરાવે છે. ગુરુકુળ દ્વારા પ્રકાશિત ૫ પ્રકરણ વાળી સ્વામી વાતો માં વાત (પ્ર.૪/૯) આવે છે કે "મારા પરમહંસની મોટા બ્રહ્માદિક દેવ, અક્ષરાદિક મુક્ત ને સર્વે અવતાર તે પ્રાર્થના કરે છે ને તેમનાં દર્શનને ઈચ્છે છે" 🙏🙏
@raxapatel5621
@raxapatel5621 Ай бұрын
ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અક્ષરબ્રમ છે
@raxapatel5621
@raxapatel5621 Ай бұрын
કેટલા બધા પ્રમાણો છે જે વચનામૃતમાં પણ અક્ષર અને પુરુષોત્તમ ની ઓળખાણ આપે છે કદાચ આપે વચનામૃત ધ્યાનથી વાંચ્યું નહીં હોય
@vaibhavkansara
@vaibhavkansara Ай бұрын
​@@Gyanprakashswamikathaધામ નો શ્રેષ્ઠ મુકત તે ગુણાતીતનંદ સ્વામી
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 Ай бұрын
Jay shree swaminarayan
@dayabharat9293
@dayabharat9293 Ай бұрын
વડતાલનું પાંચમું વાંચો
@jai_swaminarayan
@jai_swaminarayan Ай бұрын
@@dayabharat9293 જય સ્વામિનારાયણ 🙏 પ્ર.૭૭ માં મહારાજે એકાદશ સ્કંધમાં કહ્યાં એવાં જે સાધુનાં બત્રીશ લક્ષણયુક્ત (વડવાનળ કે વીજળી જેવા) સાધુ હોય તેની સપાર્ષદે (ભગવાને સહિત) સહિત સેવા, માનસી પૂજા ની વાત કરી છે. કેમ કે કનિષ્ઠ ભક્ત હોય તેને સંત વધારે સાથે પ્રીતિ હોય અને તે હેતે કરીને ભગવાનમાં જોડાય એ હેતુથી ભગવાને સહિત પાર્ષદની સેવા, માનસી પૂજાની વાત કરી છે અને આ કારણથી મહારાજે અમુક જગ્યા એ સપાર્ષદ ધ્યાન કહ્યું છે પણ એમાં મહારાજ મુખ્ય છે. મહારાજ અંતર્યામી પણે સર્વ જીવ, પ્રાણી માત્રમાં તથા મૂળપુરુષ, પ્રકૃતિપુરુષ, અક્ષર સર્વમાં રહ્યા છે. તેમાં અક્ષર માં રહ્યા છે એવા કોઈમાં નથી તો એનો મતલબ એમ નથી કે ભગવાનને ને ગૌણ કરી ને એનું ધ્યાન, ભજન અને ઉપાસના કરવી. આ વચનામૃત માં મહારાજનો અભિપ્રાય આ છે.
@amishalunagariya7769
@amishalunagariya7769 25 күн бұрын
Aek nay bdha vachnamrut vacho hali niklya cho to
@manojvala7263
@manojvala7263 Ай бұрын
સ્વામી અને નારાયણ એ મંત્ર નો અર્થ જ એ છે કે સ્વામી રૂપ થઈ નારાયણ ની સેવા નાં અધિકારી થવું.અક્ષર અને પુરુષોતમ પણ એજ છે અક્ષર રૂપ થવું અને પુરુષોતમ ની સેવા કરવી.પ્રગટ એકાંતિક ગુરુ જ ભગવાન ની ઓળખાણ કરાવી શકે છે .
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Swaminarayan ek Naam ane mantra ek 6.. U r brainwash sorry
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
swami ane narayan kahevu e mantra no ane matra aapnar no bahu moto droh chhe
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
tamara narayanSwarup swami no mining narayan kok ane swarup kok to e chalshe ?
@manojvala7263
@manojvala7263 Ай бұрын
@@Gyanprakashswamikatha જેમ નરનારાયણ, લક્ષ્મી નારાયણ,એમ ભક્ત સહીત જ ભગવાન ની યુગલ સ્વરૂપ ની ઉપાસના હોય છે તેમ જ સ્વામિનારાયણ ની પણ છે.જે અક્ષરે સહીત પુરુષોત્તમ ની ઉપાસના થાયછે.અને એ વિના તમારી ઉપાસના અધુરી છે.
@user-po7ih1ps3l
@user-po7ih1ps3l Ай бұрын
Jay swaminarayan
@nitinpatel8509
@nitinpatel8509 Ай бұрын
Jay Shree Swaminarayan.......👏👏👏👌👌👌 Correct ! Absolutely right.
@savaliyaravi3
@savaliyaravi3 Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@erdipakmandaliya8001
@erdipakmandaliya8001 22 күн бұрын
જય સ્વામિનારાયણ, aa sadhu ne n shobhe ,સ્વામિનારાયણ bhagwan k che k aa rite koi bole te સ્વામિનારાયણ no hoi shake, aa janme nahi samjay to 84 lakh fera karvana જય સ્વામિનારાયણ
@user-oj5oe5wt5v
@user-oj5oe5wt5v Ай бұрын
Baps sastha koy pan vivad ma nathi avti
@Atul_soni638
@Atul_soni638 4 күн бұрын
મહારાજે બધાજ મંદિરો માં લક્ષ્મી નારાયણ. નર નારાયણ ,રાધા કૃષ્ણ, પધરાવ્યા તો મહારાજ એકલા બેસે, Baps માં બે ચરણ ની ઉપાસના છે, મહારાજ અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ રેહવાનું સ્પષ્ટ વાત કરી છે,
@tarunpatel9690
@tarunpatel9690 27 күн бұрын
અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ની ઉપાસના કરવી.. આમાં મહારાજ ની જ ઉપાસના છે.
@amishalunagariya7769
@amishalunagariya7769 25 күн бұрын
Tme to swami ni upasna kro cho
@jayloving2005
@jayloving2005 25 күн бұрын
Khali 1 mahino 3 kalak mul samprday na sadhu Ni Katha sambhali pachi tame JE Sachi Lage E manjo
@JAYESHDHANANI-sp2vm
@JAYESHDHANANI-sp2vm Ай бұрын
સાચું હોઈ એનો વિકાસ ભગવાન કરે ખોટા હોઈ એને આવા વિડિઓ બનાવી શેર કરવા પડે છે
@zalakamin7049
@zalakamin7049 Ай бұрын
ખોટી જમીનો પચાવી પાડીને વિકાસ BAPS કરે છે. તમારા પરમ મૂર્ખ સ્વામીને મર્યા પછી પાંચ દિવસ સુધી જાહેરાત કેમ નહોતી કરી? એમનું શરીર કેમ લાકડાં જેવું થઈ ગયું હતું? સાચા સાધુ અને ભક્તો હોય એનું શરીર ક્યારેય લાકડું બને જ નહીં.
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ સત્ય એ સત્ય છે જે સમગ્ર વિશ્વમાં દેખાય છે!!!!
@nishilpatel1535
@nishilpatel1535 Ай бұрын
Sachu hoy eno bhagvan Moksh kare Vikas na kare , video to Bau Badha Muke Che bija badha
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Tamara logic pramane to Islam sauthi Fast felay 6
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
ok to asharam ane atankvaad tamara mate sacha ane sara em ne ?? karan ke tenavikas tamra karata vhajar gana thaya chhe
@rekhapathar5066
@rekhapathar5066 Ай бұрын
મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હતા સર્વોપરી છે ને હમેશાં હંમેશા હમેશા હમેશાં હંમેશા હમેશા હમેશાં હંમેશા ને હમેશાં સર્વોપરી જ રહેવા ના છે માય લવ માય બિગ બ્રધર માય બિગ બોસ સ્વામિનારાયણ ભગવાન 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ તમારા મોટાભાઈ નથી એ તો સૌનો બાપ છે. સૌના પરમ પિતા પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ધ ગોડ છે. ખુદા છે.
@chiragpatel5473
@chiragpatel5473 Ай бұрын
ભગવાન ને મોટા ભાઈ કીધા....જબરી સમજણ હો તમારી....કેવું પડે....
@swaminoladlo
@swaminoladlo 7 күн бұрын
જાહેર માં કહો તો ખબર પડે ખાલી વાતો ન બનાવો . મને આપને વિનંતી છે કે એ પ્રસંગ જાહેર માં કહો .
@GhanshyambhaiParmar-y7q
@GhanshyambhaiParmar-y7q Ай бұрын
જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ ના પાંચમા વચનામૃતમાં રાધિકા જીએ સહીત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે આ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે ભગવાન સ્વામિનારાયણ પોતે જ ચાર ચરણ ની ઉપાસના બતાવી છે. બીજું તેમને છ મંદિરો બનાવ્યા છે જેમાં લક્ષ્મીનારાયણ નરનારાયણ રાધા રમણ ગોપીનાથ દેવ મદન મોહન દેવ રાધાકૃષ્ણ આ બે કેમ પધરાવ્યા છે રાધિકા નું નામ ભાગવતમાં ક્યાંય નથી 12 મી સદીમાં નિબારક આચાર્ય થયા તેમને ભગવાન કૃષ્ણની આગળ પ્રથમવાર રાધિકાજીને પધરાવ્યા. ત્યારે લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ અત્યારે વિશ્વ આખામાં રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ નું ભજન થાય છે. કદાચ કૃષ્ણ એકલા હોય તો રાધે બિન કૃષ્ણ આધે એવું કહેવાય છે. રાધિકાજી ભગવાન કૃષ્ણના ઉત્તમ ભક્ત હતા. તો તેમની સાથે રાધિકાજી નું ભજન થાય છે. પરંતુ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં ઉપાસના પુરુષોત્તમ નારાયણની છે બે ચરણની જ ઉપાસના છે. પરંતુ લોયા ના સાત માં વચનામૃત પ્રમાણે અક્ષરરૂપ થાય છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે તે રીતે ઉત્તમ ભક્ત ના આદર્શ માટે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ ની બાજુમાં પધરાવ્યા છે મહારાજ આ લોકમાં 49 વર્ષ રૈયા તે સમયમાં મહારાજને જેમને યથાર્થ ઓળખ્યા તેમનું આત્યંતિક કલ્યાણ સો ટકા થયું છે. ત્યારબાદ અક્ષરબ્રહ્મ સંત ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા દ્વારા કલ્યાણ નો માર્ગ યાવત ચંદ્ર દિવા કરો.. મહારાજે ચાલુ રાખ્યો છે નિષ્કુળાનંદ સ્વામી ભક્તો ચિંતામણી માં કહ્યું છે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે કાં તો તેના મળેલ કલ્યાણ રે તેઓ વિના તો કોટી ઉપાયો રે આત્યંતિક કલ્યાણ ન થાય રે. કાં તો ભગવાન મળે અને કાં તો સંત મળે તો જ આત્યંતિક કલ્યાણ થાય મહારાજ આ પૃથ્વી ઉપર 49 વર્ષ રહ્યા. તેમાં જેને પ્રતીતિ આવી નિશ્ચય થયો તે બધા અક્ષરધામમાં ગયા છે. પરંતુ પાછળથી કલ્યાણનો માર્ગ બંધ નથી. આ વાત સનાતન છે
@pareshpatel3763
@pareshpatel3763 22 күн бұрын
રાધિકાજી એ સહિત એવા જે શ્રી કૃષ્ણ ની વાત છે ભાઈ
@bhaveshpatel7406
@bhaveshpatel7406 21 күн бұрын
Dharmkul ni Jay ho Jay Swaminarayan 🙏
@dineshpatel3296
@dineshpatel3296 Ай бұрын
Jay Shree Swaminarayan Very Very and 200%correct you have explain VERY TRUE MAHARAJ TAMARA UPER KHUB KHUB KHUB TAMARA JEVA SANTO UPER RAJI THASE.... JAY SHREE SWAMINARAYAN
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
રાધે ક્રિષ્ના સ્વામિનારાયણ એ ક્યાં ભગવાન છે , શિક્ષાપત્રી ના પ્રથમ શ્લોક મુજબ એમના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન આથી ભગવાન તો એક શ્રીકૃષ્ણ. સ્વામી આપને વિનંતી કે જો આપ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર બનાવશો તો સ્વામિનારાયણ ભગવાન રાજી થશે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ઈષ્ટદેવ છે.
@02642287582
@02642287582 Ай бұрын
​@@drketanlimbachiya784 guru detail ma janvu hoi to tamara shri krishna ne j pu6o Swaminarayan bhagvan ni barabari karso nahi 🙏🏻
@manojvala7263
@manojvala7263 Ай бұрын
Jay Swaminarayan 🙏 ગુણાતીત સત્પુરુષ પૃથ્વી પર થી જતા નથી.એ સદાય પ્રગટ રહેછે.જે અત્યારે પણ પ્રગટ છે.જે તેના દર્શન માત્રથી અંતર માં શાંતિ અનુભવાય છે એ તેનું પ્રમાણ છે.ત્યા ચૂંટણી કરવી પડતી નથી. એટલે તો દેશ વિદેશમાં અક્ષર પુરુષોત્તમ નાં ડંકા વાગી રહ્યા છે. સ્વામી તમે પણ સાચાં સત્પુરુષ ને ઓળખી લ્યો તો તમારૂં કલ્યાણ થશે.પછી આવા વિરોધ અને ખુલાસા આપવાં નહીં પડે.તમે વર્ષો થી આજ કાર્ય કરો છો શું ફાયદો થયો ?
@scion2195
@scion2195 Ай бұрын
Jo Gunatitanand swami pragat hoy atyare koi sant thaki toh Kem eii sant nei corona ma mask pervani jarur pade ane kach nei peti ma revani jarur pade. Gunatit mul akshar toh aa badha thi par hoi ?
@manojvala7263
@manojvala7263 Ай бұрын
@@scion2195 શ્રીજી મહારાજ પણ ઘણી વખત બિમારી ગ્રહણ કરતાં હતાં તે પ્રસંગો વાંચી લેજો.
@smitpatel9729
@smitpatel9729 29 күн бұрын
Vachanmurt samjayu hoy to Akshar ni vaat samjay ne.... Vachanmurt ma 90 thi vadhu vaar Akshar no mahima kidho chhe..... Bhagvat geeta, bhram sutra, and upnishad ma Akshar no mahima kidho chhe.... bhagwan swaminarayan pote Gunatitnad ne Akshar tarike ni odkhan aapi chhe... Aa swami feka fek kare ane aene follow karti public pan aena jem aj feke. Tara jeva youtuber ne nai samjay aavu sanatan nu gnan.
@dharmendrarathod-xt1on
@dharmendrarathod-xt1on Ай бұрын
હા સ્વામી સત્સંગ જાણવા માટે જ હોય છે પણ તમે એવુ કહો છો કે ગુણાતીતાનંદ સ્વામી ને મણનાનારા ગમે તેમ લખે કોમેન્ટ મા એવુ કોઈ લખે નહી
@nikpatel-official007
@nikpatel-official007 23 күн бұрын
only BAPS. ..
@user-or6mk7tj5w
@user-or6mk7tj5w Ай бұрын
સ્વામિનારાયણ ભગવાનને તો ગુણાતીતાનંદ સ્વામીને પધરાવવા જતા પણ પણ એ વખતે પરિસ્થિતિ જુદી હતી એટલે પધરાવી શક્યા નહોતા પણ ગઢડામાં જ્યારે ભગવાન સ્વામિનારાયણે દેહ મૂક્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા આવી જતા ભગવાન સ્વામિનારાયણે એમનો હાથ પકડીને ઊભા કરેલા કે સાધુ રામ હું ક્યાં ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું અખંડ રહો છો ને અખંડ રહ્યો છું એમ ગુણાતીતાનંદ સ્વામી માં મહારાજ માં મારા સાક્ષાત બિરાજમાન છે એ વાત 100% સાચી છે
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
• 7 hours ago • 13 hours ago વાત માત્ર એટલી જ છે.... યજ્ઞપુરુષ શાસ્ત્રીજી સ્વામી પહેલા કોઈએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરી નથી તો એ પહેલાં બધા મુક્ત થયો છે કે નહીં અક્ષરધામમાં ગયા કે નહીં ??? દાદાખાચર, જીણાભાઇ, જોબનપગી વગેરે.... લાખો હરિભક્તોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ???? સદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે હજારો સંતોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ????
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરૂષોત્તમ એમ બેય નહિ પણ અક્ષર રુપ થઈ ને પુરૂષોત્તમ ની ઉપાસના. રામની ભકિત કરવા પહેલાં સીતા રૂપ થવું પડે એમ ભગવાન સ્વામિનારાયણ ની ભકિત કરવા તેમના આદર્શ ભક્ત અક્ષર (ગુણાતીતાનંદ સ્વામી) રૂપ થવું પડે. શાસ્ત્રીજી મહારાજ ના જન્મ પહેલાં જ બનાવેલા મૂળ સંપ્રદાયના મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ ની પટ્ટ ની મુર્તિ ઓ રાખેલી છે. આ સિવાય કેટલાય શિલાલેખો, કીર્તનો વગેરેમાં ગુણાતીતાનંદ સ્વામી ને અક્ષરમૂર્તી કહેલા છે. આજે સોરઠ દેશ ના જૂના મંદિરો માં જાઓ, ત્યાં હજી અક્ષરમૃતી ગુણાતીતાનંદ સ્વામી એમ લખેલ મૂર્તિઓ નાં દર્શન થશે. ગુણાતીતાનંદ સ્વામી નાં અક્ષરપણા ની માન્યતા તેમની હયાતી માં જ શરૂ થઈ ચૂકી હતી. આજે સોરઢ દેશ નાં સંતો ભક્તો ગુણાતીતાનંદ સ્વામી ને અક્ષર માને છે. કહેવાનો મતલબ એટલો જ કે આ કોઈ નવી ઉપાસના નથી, શાસ્ત્રીજી મહારાજના ગુરુ પ્રાગજી ભક્ત એ ગોપાળાનંદ સ્વામી નો 13 વર્ષ અને ગુણાતીતાનંદ સ્વામી નો 15વર્ષ સમાગમ કરેલ, સ્વામીશ્રી નાં તેઓ પટ્ટ શિષ્ય હતા. શાસ્ત્રીજી મહારાજે ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, પ્રાગજી ભક્ત ને પૂછી, સોરઢ દેશના મંદિરો માં ફરીને પછી જ આ ઉપાસનાનો પ્રચાર કર્યો. स्वामिनारायणः साक्षाद् अक्षरः पुरुषोत्तमः। सर्वेभ्य परमांशन्तिम् आनन्दम् सुखमर्पये।। Jay Swaminarayan​@@Gyanprakashswamikatha
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. વચનામૃત જેતલપુર નુ ત્રીજું જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે; અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે; અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.” - વચનામૃત વડતાલ નું 5મું ભગવાન સ્વામિનારાયણ એ પોતે ભગવાન અને ભક્તની ઉપાસના કરવાનું કહ્યું છે. બાકી સમજદાર કો ઈશારા હી કાફી હૈ. જય શ્રી સ્વામિનારાયણ
@raxapatel5621
@raxapatel5621 Ай бұрын
એકદમ સાચી વાત આજે પણ સ્વામિનારાયણ ભગવાન મહંત સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી પર પ્રગટ છે
@RajveersinhGohil851
@RajveersinhGohil851 Ай бұрын
સ્વામિનારાયણ ભગવાન મહંત સ્વામી માં હોય તો શું સ્વામિનારાયણ ભગવાન ને પડતા મુકી મહંત સ્વામી ની ભક્તિ કરો એ યોગ્ય નથી સ્વામિનારાયણ ભગવાન તો મારા માં પણ છે તો કાંઇ અમારી મુર્તિ થોડી પધરાવી પુજા ને એની ભક્તિ કરાવવી તો મારા પર પાપ ચડે
@ghanshamkhambhadiya4362
@ghanshamkhambhadiya4362 Ай бұрын
Swaminarayan Bhagvan pote sharvopari che ❤thi
@dhruvpatel1081
@dhruvpatel1081 Ай бұрын
જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. વચનામૃત જેતલપુર નુ ત્રીજું
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
to nityanand swami ne moksh nahi malyo hoy ne he ??
@raodarshan1518
@raodarshan1518 28 күн бұрын
Aevu nathi swami prantu badha j swaminarayan samprday ma ek j strast che BAPS aema j gunatit prampara jadvai rahi che ek j ma sadev priti ane akhand jyot chalti j rahi che ane rese pan bija badha faata ma jem tem chale che vadtal ma j joilo sadhu o su dhandha kare che gadhada juna mandir ma chutniyo thai che ane BAPS ek j che Guru ni tek aek j nishan gunatit sant ane prampra ​@@Gyanprakashswamikatha
@amishalunagariya7769
@amishalunagariya7769 25 күн бұрын
@@raodarshan1518tamare khali gunatitanand swami ne Tamaru tolu bhegu karva mohra tarike uptight karyo che Murkhao bhagvan e bhagvan j rey ane koy aakha barmand ma maharaj ni hare no aave
@amishalunagariya7769
@amishalunagariya7769 25 күн бұрын
@@raodarshan1518gunatitanad swami tamari ne maharaj ni sathe sthan aapyu to e ketla dukhi thata hse pela gunatitanand swami nu to mano pchi Aene manjo
@prembhavsar1097
@prembhavsar1097 18 күн бұрын
​@@Gyanprakashswamikathakzbin.info/www/bejne/i3ykhX6eaa10sJIsi=SQfOHqMPl2PZJPda હવે આ લિંક ના વિડિયો નું શું સમજવું ????
@changeyour3737
@changeyour3737 27 күн бұрын
In short સ્વામી અને નારાયણ અલગ અલગ અલગ છે જ નહીં સ્વામિનારાયણ શબ્દ એક જ છે....
@chandrakant51
@chandrakant51 Ай бұрын
Bhakte sahit bhgwan ni upasna badha sampraday che ram sita ,krushna Radha badhu khotu?
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Swaminarayan sidhhant ma Manya nathi... Loya 14 ma Maharaj pote ke 6 amne kevi upasana 6.. Akshardham ma 2 Charan 6.. E proof mate Maharaj E te swarup padhravya jemke Badrikashram Nar Narayan ( 4 Charan), laxmiynarayan (4) vaikunthdham, radhakrisna(4) golok, Vasudevnarayan (2) Charan shwetdeep.. Ane vadtal harikrishna Maharaj upasya rup akshardham pote(2) Charan...
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
swaminarayan no mat vicharo... bija no nahi
@ashokdobariya4245
@ashokdobariya4245 Ай бұрын
Swaminarayan Bhagwan na Dhamma kaun Kaun hoy
@jai_swaminarayan
@jai_swaminarayan Ай бұрын
​@@jayloving2005૧૦૦% સાચી વાત ✅ ક્ષર-અક્ષરથી પર પુરૂષોત્તમ ભગવાન જે અમે તે અમારી સાકારપણે ઉપાસના ને ભક્તિ કરવી એમ કહ્યું છે, કોઈ વ્યક્તિરૂપ મૂળઅક્ષર સાથે જોડાવાની વાત નથી કરી.
@jai_swaminarayan
@jai_swaminarayan Ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામી, આ વિષય ઉપર તમારો વિચાર રજૂ કરવા બદલ આભાર. સંપ્રદાય ભગવાનની મરજીથી જ ચાલે છે, સંપ્રદાયમાં સંતો,ભક્તોએ પોતાના માનેલા ગુરુઓ પણ ઘણા બધા છે, અને દરેક ગુરુઓ પાસે પોતાનું જ્ઞાન પોતે માનેલું સત્ય છે. પણ આપણા સૌના ગુરુ પૂર્ણપરુષોત્તમ સ્વામિનારાયણ છે. ભવસંભવ ભીતિભેદનં સુખસમ્પત્કરુણા નિકેતનમ્ । વ્રતદાનતપઃક્રિયાફલં સહજાનન્દગુરું ભજે સદા ॥૧॥ (દીનાનાથ ભટ્ટ રચિત સ્તુતિ) ભગવાનની ઉપાસના સમજવાની જ્યારે વાત આવે ત્યારે પોતે સત્ય માનેલા જ્ઞાનના અહમથી માયા સાથે બંધાયેલો દરેક જીવ વિવાદ કરી શકે છે, વિવાદમાં શબ્દોની એટલી તાકાત છે કે અર્થનો અનર્થ કરી નાખે છે અને અનર્થ નો અર્થ કરી નાખે છે. એક જ માયારૂપી જીવ પોતાની બુદ્ધિ શક્તિથી એક જ પક્ષની તરફેણમાં હજારો તર્ક આપી શકે છે અને બીજો વ્યક્તિ વિપક્ષ માં પણ હજારો તર્ક આપી શકે છે. આને વાણીવિલાસ કહી શકાય. બાકી સંપ્રદાયના વાડા કરવા, પોતાનું અલગ ઊભું કરવું, મનાવા, પુજવાના અને એશ્વર્યના જેને રાગ હોય તે કોઈ પણ પંથ કે સંપ્રદાયનો હોય, તેને પોતાને જ આ બધી વાસના હોય તો બીજાને નિર્વાસનિક કેવી રીતે કરી શકે? એ તો માયાથી પર અખંડ મહારાજની મૂર્તિમાં રસબસ એવા જે સંત હોય તેના દ્વારા ઉપાસના સમજી શકાય અને જગતના કાર્યો સાથે કઈ બંધન ના હોય એવા સંત ભગવાનની મૂર્તિમાં જોડી શકે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વાત આવે છે કે "અમે સો કરોડ મનવારો લઈને આવ્યા છીએ એટલા જીવનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ ચિંતામણિયું ભરશું, પછી પારસમણિયું ભરશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ,૨ પછી રૂપિયા ને કોરિયું ને પછી છેલી બાકી ગારો, એ પ્રકારે પૂરણી કરવી છે;” એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે, ને કલ્યાણ પણ અનંત પ્રકારનાં છે. અને ગુણાતીતાનંદ સ્વામીની બીજી વાત કે "પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે.” તે ઉપર વચનામૃત વંચાવ્યું જે, “જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે."
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
wahhh khub sachi vaat.... baps પોતાના ગુરુને જ અક્ષર બ્રહ્મ કહે છે અને સોખડા વાળા (તેમાં પણ બે) પોતાના ગુરુને અક્ષર બ્રહ્મ કહે... એટલે આ બધાનર પોતાનું જ સાચું લાગે બાકી બધું ખોટું લાગે.... કારણકે, બધું જુપજાવી કાઢેલું છે... મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોએ તો અક્ષર બ્રહ્મની ઉપાસના જ નથી કરી કે નથી એ બબબતે કોઈ વાત કરી.. કરણ કે, સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત બતાવ્યો તેને જ માન્ય રાખ્યો... પાછળથી પાખંડ ચલાવ્યો તે નહીં...
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
વાત માત્ર એટલી જ છે.... યજ્ઞપુરુષ શાસ્ત્રીજી સ્વામી પહેલા કોઈએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરી નથી તો એ પહેલાં બધા મુક્ત થયો છે કે નહીં અક્ષરધામમાં ગયા કે નહીં ??? દાદાખાચર, જીણાભાઇ, જોબનપગી વગેરે.... લાખો હરિભક્તોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ???? સદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે હજારો સંતોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ????
@jai_swaminarayan
@jai_swaminarayan Ай бұрын
@@Gyanprakashswamikatha સ્વામી મુક્તાનંદ સ્વામીની વાત આવી એટલે કહું કે સંપ્રદાયનાં ઘણા નવા પંથો એવું માને છે કે મુક્તાનંદ સ્વામીને પરિપૂર્ણ ભગવાનનો જેમ છે એમ નિશ્ચય થયો નહતો, એમને તો કૃષ્ણ ભક્તિના પદો રચ્યા છે અને મુક્તાનંદ સ્વામી નહોતા ઈચ્છતા કે મહારાજ પોતાનું સ્વરૂપ વડતાલ માં પધરાવે આવી પ્રસંગોચિત ગેરસમજ નવા પંતો સાથે જોડાયેલા ઘણા લોકોમાં છે. પરંતુ મુક્તાનંદ સ્વામી પૂર્ણ હતા, તો પણ શિક્ષાર્થે અપૂર્ણતાનો વેશ ધારણ કરવામાં નાનમ માનતા નહિ. જે પૂર્ણ હોય તે અપૂર્ણતાનો વેશ ધારણ કરવામાં ક્યારેક નાનમ માનતા નથી. અને જે અપૂર્ણ હોય તે પોતાને પૂર્ણ કહેવડાવવામાં આનંદ અનુભવે છે. અધૂરો ઘડો છલકાય, ત્યાં દંભ આવે છે. અપૂર્ણ હોય એ ઐશ્વર્યાર્થી બની જાય છે. કારણ કે તેમાંથી પ્રસિદ્ધિ મળે છે. પ્રસિદ્ધિનો રાગ ભગવાન તરફ લઈ જવા દે નહિ. એ ઐશ્વર્યમાં શક્તિ છે. તેનાથી બધું કામ થાય, પણ એ કામ કરીને શું ફાયદો? ભગવાનના સુખ તરફ લઈ જાય તો ફાયદો. એ તો ક્ષણભંગુર છે, ક્ષણિક છે. માટે ક્ષણિક વસ્તુ તરફ નહિ જવું જોઈએ એ સંપ્રદાયમાં દરેકે સમજવું પડશે.
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ ભગત તમે ખૂબ સરસ અને સાચી વાત લાવ્યા
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
@@jai_swaminarayan જય સ્વામિનારાયણ ખૂબ સરસ
@smitpatel9729
@smitpatel9729 Ай бұрын
Aksharpurshottam Darshan shastra upado, vacho ane pachhi bija ne gnan aapo.... upar upar thi j nai.
@Sandiprathvaofficial8945
@Sandiprathvaofficial8945 Ай бұрын
પ્રગટ વગર કલ્યાણ નઈ થાય તમે આજે સમજો કે ૧૦૦૦વર્ષે સમજો છુટકોજ નથી જય સ્વામિનારાયણ 🙏
@SANJAYPATEL-zj2uw
@SANJAYPATEL-zj2uw Ай бұрын
વડતાલ નું 10મું વચનામૃત વાંચો
@hiteshnakarani2712
@hiteshnakarani2712 Ай бұрын
જય સ્વામિનારાયણ કોમેન્ટ લખતા પહેલા આપણે વિચારવું કે આપણે શું લખીએ છીએ પ્રગટ વગર કોઈનું કલ્યાણ ના થાય તેવું વડતાલ દસમા વચનામૃતમાં નથી લખ્યું પણ ભગવાન થી થાય ભગવાનના સાધુ થી થાય અને એની પ્રતિમાથી ત્રણ ઓપ્શન છે માટે કહું છું કોઈ વેમમાં રોમાં અક્ષર પુરુષોત્તમ લક્ષ્મીનારાયણ નર નારાયણ કૃષ્ણરામ આ બધાના આશ્રિત ના કલ્યાણ થાય અક્ષરધામમાં જાશું તોય ભગવાન પહેલા એ જ પ્રશ્ન કરશે કે તમે કોણ સ્ટેટમેન્ટ આપવા વાળા બાકી આખા 262 વર્ષના મત વાંચો એમાં કલ્યાણના 25 મારગ છે
@Sandiprathvaofficial8945
@Sandiprathvaofficial8945 Ай бұрын
અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું
@amishalunagariya7769
@amishalunagariya7769 22 күн бұрын
@@Sandiprathvaofficial8945 ha to Tara bap na b bap Swaminarayan bhagavan pargat j che
@amishalunagariya7769
@amishalunagariya7769 22 күн бұрын
@@hiteshnakarani2712 pargat aek j Swaminarayan bhagvan che murti ma
@J.a.patel01
@J.a.patel01 10 күн бұрын
Tamara sadhu kai nava-juni no kare enu dhyan rakho, Thoda thoda time e kaik kaik Kand e kare ne aankhe swaminarayan bhagvan ni badhi sanstha ne kare che
@okongamer4799
@okongamer4799 Ай бұрын
સર્વના સ્વામી એવા નારાયણ એમ સ્વામિનારાયણ મહા મંત્ર નો અર્થ સમજવો
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ તો પછી સર્વોપરી સ્વામિનારાયણ કેમ લખાય છે? સર્વોપરી શબ્દ શા માટે વપરાય છે?
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ ભક્તો તટસ્થ બનો પ્રામાણિક બનો અને શ્રીજી મહારાજે વચનામૃતમાં ભક્તિ કરવાની જે રીત બતાવી છે તે વ્યવસ્થિત સમજો અને વાંચો. બીએપીએસ માં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા થઈને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ ઉપાસના કરવાનું સમજાવે છે. એટલે કે બે ચરણની જ ઉપાસના. અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની બીએપીએસની પુસ્તક વાંચો.
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ આ સ્વામી બીએપીએસને પૂરેપૂરું જાણ્યા વગર ગેરસમજ ફેલાવે છે.
@user-or6mk7tj5w
@user-or6mk7tj5w Ай бұрын
તો એ બ્રહ્મ કોણ છે ખબર છે એ બ્રહ્મ એ જ ગુણાતીતાનંદ સ્વામી અને પરબ્રહ્મ એ જ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
baps પોતાના ગુરુને જ અક્ષર બ્રહ્મ કહે છે અને સોખડા વાળા (તેમાં પણ બે) પોતાના ગુરુને અક્ષર બ્રહ્મ કહે... એટલે આ બધાનર પોતાનું જ સાચું લાગે બાકી બધું ખોટું લાગે.... કારણકે, બધું જુપજાવી કાઢેલું છે... મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોએ તો અક્ષર બ્રહ્મની ઉપાસના જ નથી કરી કે નથી એ બબબતે કોઈ વાત કરી.. કરણ કે, સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત બતાવ્યો તેને જ માન્ય રાખ્યો... પાછળથી પાખંડ ચલાવ્યો તે નહીં...
@changeyour3737
@changeyour3737 27 күн бұрын
અરે મારા લાલ inshort સ્વામી અને નારાયણ અલગ નથી સ્વામીનારાયણ શબ્દ એક j છે
@prembhavsar1097
@prembhavsar1097 18 күн бұрын
​@@Gyanprakashswamikathakzbin.info/www/bejne/i3ykhX6eaa10sJIsi=SQfOHqMPl2PZJPda હવે આ લિંક ના વિડિયો નું શું સમજવું ????
@vishalpatel1200
@vishalpatel1200 15 күн бұрын
​110% sachi vat . ​Satacshari mantra ...@@changeyour3737
@mehulshingala
@mehulshingala Ай бұрын
vah swami tamara jeva santo satya marg batavo.......
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Sachi vaat 6. Mul samprday Santo E Satya Marg batavo joie bhakto ne
@jineshparmar2969
@jineshparmar2969 Ай бұрын
Ha etle j badha na kand Bahar aave 6e. baps na ek pan sant eva kam nathi karta Jena lidhe akshar purushottam sidhhant ni maryada chukai na Jay ane te badha pakka panchvartman pade 6e hu rhu 6u baps na Santo sathe etle mane khbr 6e baki tame samjo ke na samjo.❤ Aksharpurushottan maharaj ni Jay jay jay 🇮🇩🇮🇩
@dharmendrarathod-xt1on
@dharmendrarathod-xt1on Ай бұрын
સ્વામી તમે તો અક્ષર કેને કહેશો વળી બીજુ અક્ષર પુરૂષોતમ ની ઉપાસના મા ઉપાસના તો પુરૂષોતમ ની બે ચરણ ની જ છે
@piyushasodariya829
@piyushasodariya829 Ай бұрын
તો ભાઈ પૂજા માં 2 જ ચરણ હોવા જોઈએ એના સંતો ના ફોટા નો હાલે
@gdmistry
@gdmistry Ай бұрын
​@@piyushasodariya829કોઈ જેવા તેવા સંતોના આ ફોટા નથી બ્રહ્મસ્વરૂપ ગુરુ ના ફોટા હોય છે. મૂળ સંપ્રદાયમાં પણ જેવા તેવા સાધુઓના પણ કેલેન્ડર માં ફોટા આવવાના શરૂ થઈ ગયા છે.(જે સાધુઓ પક્ષપલટુઓ હોય છે. જે આચાર્યને વર્ષો સુધી ગાળો આપી અંતે એ જ આચાર્ય ના ચરણોમાં બેસવા વાળા પણ વડતાલમાં ગુરુ થઈને પૂજાય છે.)
@justinformation-by1tp
@justinformation-by1tp Ай бұрын
તો પછી આચાર્ય ના ફોટા પૂજામાં હાલે😂😂😂 લક્ષ્મીનારાયણ નરનારાયણ ના ફોટા પૂજામાં હાલે😅😅😅 લક્ષ્મીનારાયણ ના ફોટા પધરાવીએ ત્યારે કેટલા ચરણ થાય ગણી લેજો
@piyushasodariya829
@piyushasodariya829 Ай бұрын
@@justinformation-by1tp આચાર્ય અને સંતો ના ફોટા પૂજામાં ન હાલે અને ભગવાનના ફોટા હાલે.
@piyushasodariya829
@piyushasodariya829 Ай бұрын
@@justinformation-by1tp અને અવતારો ના ફોટા પૂજામાં તમને વાંધો હોય તો સ્વામિનારાયણ ને તમે ફરિયાદ કરો કે તમે દેરામાં મૂર્તિ પધરાવી છે અવતારોની.
@manishmakadia8152
@manishmakadia8152 Ай бұрын
સ્વામીજી તમારી જાણ ખાતર baps ના સ્થાપક પૂજ્ય શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસે swaminarayan bhagvan ની જેમ સમાધિઓ કરાવેલી જે તે સમયે આ સમાધિઓ જાહેર સત્સંગ સભાઓ મા થતી જેની નોંધ ત્યારના સમયના ન્યૂઝ પેપર જેવા કે gujratsamachar,જનસત્તા, જન્મભૂમિ પત્રિકા થતી તે original કટિંગ પણ baps ના પુસ્તકોમાં કોપી કરેલા છે.તો શું યજ્ઞપુરુષદાસ વડતાલ મંદિર એમ ને એમ છોડ્યું હસે?
@manishmakadia8152
@manishmakadia8152 Ай бұрын
સ્વામીજી તમારી જાણ ખાતર baps ના સ્થાપક પૂજ્ય શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસે swaminarayan bhagvan ની જેમ સમાધિઓ કરાવેલી જે તે સમયે આ સમાધિઓ જાહેર સત્સંગ સભાઓ મા થતી જેની નોંધ ત્યારના સમયના ન્યૂઝ પેપર જેવા કે gujratsamachar,જનસત્તા, જન્મભૂમિ પત્રિકા થતી તે original કટિંગ પણ baps ના પુસ્તકોમાં કોપી કરેલા છે.તો શું યજ્ઞપુરુષદાસ વડતાલ મંદિર એમ ને એમ છોડ્યું હસે?
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Ek vato ko Bhagat, satsangijivan ma spast Maharaj E kahyu 6.. Have Thi JE samadhi karavase E dabmbh ane natak hase... To Maharaj ne khota manva barabar ne?
@manishmakadia8152
@manishmakadia8152 Ай бұрын
​@@jayloving2005ના મહારાજ પ્રથમ એજ આપણા ઇષ્ટદેવ છે છે ને છે બીજુ કોઈ નહિ,સમાધિ તો ગોપાળાનંદ સ્વામી પણ કરાવતા ,સત્સંગીજીવન ગ્રંથ મા લખ્યું તેનો ઉદ્દેશ આપણે ન સમજી શકાય,તુલ્સિકૃત રામાયણના ઘણાં શ્લોકો અપભ્રંશ થયેલા છે
@m.krathava5449
@m.krathava5449 Ай бұрын
Tamari Dukan barabar chalti nathi lagti,
@m.krathava5449
@m.krathava5449 Ай бұрын
Tamaru sachav jo
@vandanakesur6204
@vandanakesur6204 13 күн бұрын
Pela tame tamara sadhu ne vartaman pela palavo pa6i bija ni vaat karo
@gopps2009
@gopps2009 28 күн бұрын
વિરોધ કરી ને ટાઇટલ આપવા નું, કોઈ નો વિરોધ નહિ! વાહ! પણ જાણી ને આનંદ થયો કે વિરોધીઓ ને પણ રસ છે અમારી સંસ્થા શું પ્રકાશિત કરે છે. અને સાધુ થઈ ને ભક્તિ શોભે, ટીકા નહિ. Baps world best, Jai Swaminarayan
@bharatkachhadiya4651
@bharatkachhadiya4651 Ай бұрын
સ્વામી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં લખ્યું કે "મારા સાધુ બ્રહ્મવેતા હોય અને બ્રહ્મ નું જ્ઞાન હોય.તો પણ તે.નમસ્કાર.કરવા.યોગ્ય.છે પણ સેવવા યોગ્ય નથી" તેનું શું
@gdmistry
@gdmistry Ай бұрын
પહેલા શિક્ષાપત્રી બરાબર વાંચો. 😂 નમસ્કાર કરવા યોગ્ય પણ સેવવા યોગ્ય નથી આવું બ્રહ્મ વેત્તા માટે ક્યાં લખ્યું છે..!!?
@hiranibp7918
@hiranibp7918 Ай бұрын
Right
@dineshsabhadiya4771
@dineshsabhadiya4771 22 күн бұрын
Vartal 5 vancho mara bhai ...keva bhakt ni seva bhagwan sarkhi seva karvi ne sha mate karvi ...kachu kapai jase ...aa ek jat no satsang ni malipa kusang che ....pratham 71 ma dham dhami ne mukt ni vat che e su che ....maharaje panch tatv jiv ishwar mya brahm ne perbrahm na bhed kem puchya ...maharaj murkh thoda hata ...maharaj na vakhat ma 500 mathi 250 bhgwadhari to maharaj ne mochi samjta hata . Maharaj ne bhagwan nota samjta to ema gunatitanandswami ne akshar kevani vat thai emaj notu...jenu pravartan gopalanand swamine 12 varsh sevine pragjibhakte gunatit ni vat pakdi ....
@rajendrapatel8869
@rajendrapatel8869 Ай бұрын
વચનામૃત કે પરીક્ષા પત્રી કે કોઈ પણ ગ્રંથ માં આચાર્ય માટે ઝગડા કે આચાર્ય ને વ્યભિચાર કે દારૂ પીવો તેવું ક્યાં લખેલું છે તે બતાવવા માટે વિનંતી,, આવું પ્રજા પાસે પુરાવા છે માટે યોગ્ય જવાબ આપવા માટે વિનંતી
@vinodrayani5064
@vinodrayani5064 Ай бұрын
Aaderniya swamiji,aap tatstha rite satya sidhant vishe charchaa karvaa mangata ho to,aape BAPS na vidvan santo ne nikhalas pane mali ne vaat janvi joie. Vachanamrut Gadhada pratham 71, vartal 5,madhya 21, vigere tatha 5 bhed Jiv,Ishver,maya, brahma ane parbrahma pan pratham na 7 ma Batavia chhe. Vadhu to comment section ma ketlu lakhu.saadar pranaam sah Jai Swaminarayan to all. Raji Rahesho.
@nishilpatel1535
@nishilpatel1535 Ай бұрын
Loko e akha Vachnamrut badli Kadhya Che
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
વાત માત્ર એટલી જ છે.... યજ્ઞપુરુષ શાસ્ત્રીજી સ્વામી પહેલા કોઈએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરી નથી તો એ પહેલાં બધા મુક્ત થયો છે કે નહીં અક્ષરધામમાં ગયા કે નહીં ??? દાદાખાચર, જીણાભાઇ, જોબનપગી વગેરે.... લાખો હરિભક્તોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ???? સદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે હજારો સંતોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ????
@sandippatel8664
@sandippatel8664 Ай бұрын
@@vinodrayani5064 Charcha already thayeli chhe. Pl asked your vidvan sant about it but they do not declare.
@seileshbhaichavdachavda1720
@seileshbhaichavdachavda1720 Ай бұрын
JAY swaminarayan
@bhupatbhaihirapara8648
@bhupatbhaihirapara8648 Ай бұрын
Sachi vat raju karva mate vandan
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ જો સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી બંને ગાદીઓમાં શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ ભક્તિનું કાર્ય થતું હોત તો આજે આખી દુનિયામાં તેમનું નામ હોત . બીએપીએસ સંસ્થા જ્યારે સ્થપાઇ ત્યારે બંને ગાદીઓની મોટી જાહોજલાલી હતી , આવી જાહોજલાલી વાળી બંને ગાદીઓનો પહેલેથી જ ભયંકર ભયંકર ભયંકર વિરોધ હોવા છતાં સમગ્ર વિશ્વમાં માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય નહીં પરંતુ સનાતન હિન્દુ ધર્મને સૌથી વધુ પ્રચલિત કર્યો હોય તો તે બીએપીએસ છે.
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Jo em hoy to eslam pan Akhil Duniya ma 6??
@kishorsoni2974
@kishorsoni2974 Ай бұрын
ફકત ઈર્ષા ભાવ
@bhaveshpatel7406
@bhaveshpatel7406 21 күн бұрын
Only Dharmkul 🙏Jay Swaminarayan 🙏
@user-or6mk7tj5w
@user-or6mk7tj5w Ай бұрын
ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે અને સ્વામિનારાયણ ભગવાન જ પુરુષોત્તમ છે એમ બે ચરણ ની ઉપાસના છે અક્ષર અને પુરુષોત્તમ
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
• 7 hours ago • 13 hours ago વાત માત્ર એટલી જ છે.... યજ્ઞપુરુષ શાસ્ત્રીજી સ્વામી પહેલા કોઈએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરી નથી તો એ પહેલાં બધા મુક્ત થયો છે કે નહીં અક્ષરધામમાં ગયા કે નહીં ??? દાદાખાચર, જીણાભાઇ, જોબનપગી વગેરે.... લાખો હરિભક્તોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ???? સદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે હજારો સંતોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ????
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ ઉપાસના તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના બે ચરણની જ છે. પણ અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા થઈને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીએ તે સર્વોપરી ઉપાસના કહેવાય અને સર્વોપરી સહજાનંદનું સુખ આવે. જ્ઞાન પ્રકાશ સ્વામી બીએપીએસને પૂરેપૂરી રીતે જાણ્યા વગર ગેરસમજ ફેલાવે છે. સૌને નમ્ર વિનંતી કે બીએપીએસની અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનું પુસ્તક વાંચશો. જ્ઞાન પ્રકાશ સ્વામી આપ પણ અક્ષરો પુરુષોત્તમ ઉપાસનાનુ પુસ્તક વાંચશો. ખુબ ખુબ આભાર
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
​@@Gyanprakashswamikathaજય સ્વામિનારાયણ. તમારી વાત ખરેખર વિચારવા જેવી છે. ભગવાન તો એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. બીજા કોઈ ભગવાન ના થઈ શકે. ઉપાસના તો એક સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ, નમ્ર વિનંતી કે પ્રમાણિકતાથી જવાબ આપશો. આભાર પણ મારે કેવા ભક્ત બનવાનું છે ? શું તમને આદર્શ ભક્ત તરીકે માનીને હું તમારા જેવો થવું ભક્ત થાઉ તો મને સહજાનંદ પ્રાપ્ત થાય ????
@urjarathod6245
@urjarathod6245 Ай бұрын
ભગવાન ને સ્વામી અને નારાયણની પોતાની હયાતીમાંજ મંત્ર આપી દીધો .
@Bmv-yz8eu
@Bmv-yz8eu Ай бұрын
Swami Narayan chhe swami ne Narayan nahi
@jai_swaminarayan
@jai_swaminarayan Ай бұрын
જય સ્વામિનારાયણ , સ્વામિનારાયણ - સર્વના સ્વામી એવા નારાયણ ✔ સ્વામિનારાયણ - સ્વામી અને નારાયણ ❌ સ્વામી શબ્દ શ્રીજીમહારાજનું વિશેષણ છે, માટે સ્વામિનારાયણ નામમાં મૂળઅક્ષરાદિક કોઈ અવતારોને ભેળા ગણવા નહિ. આપણે સંસ્કૃત ભાષાની સંધિ પ્રમાણે જોઈએ તો જો સ્વામિ અને નારાયણ હોય તો આપણા શાસ્ત્રોમાં કે શિક્ષાપત્રી શ્લોકમાં स्वामि + नारायण = स्वामीनारायण આ શબ્દ હોવો જોઈએ તો પણ એ स्वामिनारायण એમ છે. लक्ष्मीनारायण = लक्ष्मी + नारायण (લક્ષ્મી અને નારાયણ) ✔ स्वामि + नारायण = स्वामीनारायण (સ્વામી અને નારાયણ)❌ Reference from Vachnamrut (ગઢડા અંત્ય ૬ના last પ્રશ્નમાં) ..અક્ષરાદિક સર્વેના સ્વામી છીએ.
@nitinantala9968
@nitinantala9968 Ай бұрын
સાસી કરી વાત જય શ્રી સ્વામિનારાયણ સ્વામી જી
@user-nh2ot9fq8h
@user-nh2ot9fq8h Ай бұрын
તમારીછાતીમાઆગળીઅડાડીનેકીધુતુમારેરહેવાનૂધામછે.છુહાલીનીકળાછોભગતોનેગેરમારગેસડાવોમાભાઈતમનેસ્વામીકેમકેવા તમનેગુણાતીતાનદસ્વામીમહારાજબુધિઆપે.તમારાગુરૂનેતમારેભગવાનનારૂપમાજોવાછેઅનેગુણાતીનય.વાહતમેજ્ઞાનસારૂગુરૂઆપેછે.મારેછુકેવૂતમને.આવાકેટલાકછવો
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
વાત માત્ર એટલી જ છે.... યજ્ઞપુરુષ શાસ્ત્રીજી સ્વામી પહેલા કોઈએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરી નથી તો એ પહેલાં બધા મુક્ત થયો છે કે નહીં અક્ષરધામમાં ગયા કે નહીં ??? દાદાખાચર, જીણાભાઇ, જોબનપગી વગેરે.... લાખો હરિભક્તોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ???? સદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે હજારો સંતોએ કોઈ અક્ષર સહીત પુરુષોત્તમને ઉપાસ્ય થી.. માત્ર પુરુષોત્તમને જ જાણ્યા છે તો તેનું શું કહેશો ????
@dhruvpatel1081
@dhruvpatel1081 Ай бұрын
પહેલા સાચી લખતા શીખો.
@RajveersinhGohil851
@RajveersinhGohil851 Ай бұрын
આ સ્વામીજી ની વાત તદ્દન સાચી છે જાણકારી આપવા માટે ખુબ ધન્યવાદ સ્વામીજી મહારાજ ખુબ રાજી રહેશે તમ પર
@smitpatel9729
@smitpatel9729 29 күн бұрын
Vartal vada koi divas BAPS ne aagad jata joi aj sakta nathi ane jove pan nai. Irshadu swabhav kyare Mukso.
@manjibhaipandav9388
@manjibhaipandav9388 Ай бұрын
સ્વામી એ ખુબ સરસ સત્ય વાત કરી છે ઉપાસના એક ની હોય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ બીજા ઉપાસના ન કરાય
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ ઉપાસના તો એક માત્ર પૂર્ણ પુરુષોત્તમ નારાયણની જ પ્રામાણિકતાથી જવાબ આપશો. આપણે કેવા ભક્ત બનાવવું છે? શ્રીજી મહારાજે પોતાના આદર્શ ભક્ત તરીકે કોની ઓળખાણ કરાવી છે?
@ashwinpujara6451
@ashwinpujara6451 Ай бұрын
તમારા વડતાલ ની પ્રત મા અક્ષર પુરુષોત્તમ ની ઉપાસના આવે છે
@drketanlimbachiya784
@drketanlimbachiya784 Ай бұрын
જય સ્વામિનારાયણ આપણે બધા સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીએ છીએ પણ દેહભાવ સોતા એટલે કે આપણે દેહાભિમાન સાથે રાખીને ભગવાનની ભક્તિ કરીએ છીએ જ્યારે શ્રીજી મહારાજ "અક્ષર રૂપ થઈને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવી" તે સર્વોપરી ઉપાસના કહેવાય તેવું સમજાવવા માંગે છે.
@jayloving2005
@jayloving2005 Ай бұрын
sachi upasana mul samprday 6.
@mukeshbhaimistry5909
@mukeshbhaimistry5909 Ай бұрын
tmne smjaina to smjva pryatna kro
@manishmakadia8152
@manishmakadia8152 Ай бұрын
ગુરુ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહે્વર તસ્મે શ્રી ગુરુવે નમઃ
@jayloving2005
@jayloving2005 Ай бұрын
E Shankaracharya no mat 6, jene vachnamrit ma Maharaj E Manya nathi rakhyo ane ramanujacharya no mat swikaryo
@manishmakadia8152
@manishmakadia8152 Ай бұрын
​@@jayloving2005 મહારાજે અદ્વૈતવાદ નું ખંડન કર્યું છે.તમારે એમબીબીએસ થવું હોય તો ડોક્ટર(ગુરૂ) પાસે અભ્યાસ કરવો પડે health minister પાસે નહિ, એ કદાચ doctor હોય તો પણ આપણાથી તે દૂર હોય
@shreeharibhavik
@shreeharibhavik Ай бұрын
આ લુખ્ખા, વડતાલ વાળા નામ સ્વામિનારાયણ નું, ને મૂર્તિઓ હનુમાનજી ની બનાવે છે 😂
@rameshbhaivaholiya8988
@rameshbhaivaholiya8988 16 күн бұрын
જય સ્વામિનારાયણ રમેશ દેદરડા
@pvedPatel
@pvedPatel Ай бұрын
Jay swaminarayan khoob saras vat kari swami ji mood sampraday ni Moksh ane kalyan to mud samprayaday ma j che 2 desh ane 2 gaadi vachnamrut gadhda madhya nu 19 vaachi levu Jay swaminarayan
@Sleepypanda13
@Sleepypanda13 Ай бұрын
Jay swaminarayan 🙏 🙏🙏👌🚩🚩🚩🚩🚩
@meenathaker540
@meenathaker540 Ай бұрын
તદ્દન સાચી વાત Nice Spich.. 🙏🙏
@user-or6mk7tj5w
@user-or6mk7tj5w Ай бұрын
પહેલા પ્રથમ તો તમને ઉપાસના શું છે એ વાતની ખબર જ નથી
@Gyanprakashswamikatha
@Gyanprakashswamikatha Ай бұрын
baps પોતાના ગુરુને જ અક્ષર બ્રહ્મ કહે છે અને સોખડા વાળા (તેમાં પણ બે) પોતાના ગુરુને અક્ષર બ્રહ્મ કહે... એટલે આ બધાનર પોતાનું જ સાચું લાગે બાકી બધું ખોટું લાગે.... કારણકે, બધું જુપજાવી કાઢેલું છે... મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોએ તો અક્ષર બ્રહ્મની ઉપાસના જ નથી કરી કે નથી એ બબબતે કોઈ વાત કરી.. કરણ કે, સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત બતાવ્યો તેને જ માન્ય રાખ્યો... પાછળથી પાખંડ ચલાવ્યો તે નહીં...
@amishalunagariya7769
@amishalunagariya7769 25 күн бұрын
@@Gyanprakashswamikatharight
@NarNarayanImitationJewellery
@NarNarayanImitationJewellery Ай бұрын
ખુબ જ સાચી વાત છે સ્વામી જય સ્વામિનારાયણ
@anilapatel1021
@anilapatel1021 Ай бұрын
નિષ્પક્ષ છણાવટ,સાવસાચી વાત કરી સ્વામિજીએ. જયશ્રી સ્વામિનારાયણ.
@bhaveshpatel7406
@bhaveshpatel7406 21 күн бұрын
Tame loko a to bhagvan Swaminarayan ni aarti bolvanu j band kari didhu. New aarti banavi didhi. Satsang ni Maa ava muktanand swami ne j bhuli gaya. Swami vat 100% sachi che. 🙏Jay Swaminarayan 🙏
@foodbrothers6819
@foodbrothers6819 11 күн бұрын
Narayan nar bhrata Kya che swaminarayan? Swaminarayan ni arti ma to swaminarayan shabd j nathi ????? Are re sharam janak kevay... Maharaj ne kahe che ke jay sad guru swami... Maharaj guru che? Guru nahi bhagwaan che Etlw ema kai muktanand swami e arti sari nati banai evu nathi pan spasht vato nati etle spasht ane mast arti navi banavi api amne bhagwane emni krupa thi Jay swaminarayan jay aksharpurushottam... Che ne saras jeni arti che enu naam aave
@nileshtank5909
@nileshtank5909 13 күн бұрын
તમે લોજિક ની વાત કરો છો અને નવા ગ્રંથ ની વાત કરો છો પણ, વરતાલ મંદિર માંથી વચનામૃત લઇ લઈએ અને એમાંથી જ જોઇએ, અથવા જો મૂળ પ્રત હોય તો એમાંથી.
@tulsabhairakholiya7614
@tulsabhairakholiya7614 Ай бұрын
સરસબાપુ
@tansukhambasana5233
@tansukhambasana5233 Ай бұрын
Jay. Shree. Swaminarayan 🙏🙏🙏❤❤❤🙏🙏🙏❤❤❤🙏
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
CRAZY GREAPA
Рет қаралды 1,7 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,1 МЛН
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
CRAZY GREAPA
Рет қаралды 1,7 МЛН