Рет қаралды 414,903
અયોધ્યાના રામકોટ વિસ્તારમાં લગભગ પાંચસો વર્ષ પહેલા 1528થી 1530 વચ્ચે મુગલ બાદશાહ બાબરના આદેશ પર તેમના ગર્વનર મીર બાકીએ બાબરી મસ્જીદ બનાવી હતી. પરંતુ ઇતિહાસમાં એવા કોઈ રેકોર્ડ નથી જ્યાં એ લખેલુ હોય કે બાબરે આ જમીન કેવી રીતે મેળવી હતી. મતલબ કે આર્કિયોલોજીકલ રિપોર્ટ્સમાં પણ મસ્જિદ પહેલા શું હતુ, મંદિર હતુ કે નહીં એના કોઈ પુરાવા નથી. પહેલા મુઘલ પછી બ્રિટિશર્સ અને ત્યારબાદ વક્ફ મારફતે બાબરી મસ્જિદને સંભાળવામાં આવી....
જાણો 490 વર્ષોમાં અયોધ્યામાં શું શું બન્યુ છે અને કેવી રીતે લોકો મહંતોથી હટીને આ મુદ્દો રાજકીય બની ગયો...
#rammandirbhoomipoojan #babrimasjid #ayodhya #rammandir
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati