Рет қаралды 21,395
ભદ્રાયુ વછરાજાનીનું ચોટદાર ભાષણ
રાજકોટ ખાતે પેરન્ટિંગ પર વિશેષ સમારોહ
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં
સાંઈરામ દવેની નવતર કેળવણીના ચીલા ચાતરતી
"નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ" દ્વારા
તા: ૨૩-૦૩-૨૦૧૯ની રાત્રે મસ-મોટી સંખ્યામાં આવેલ માતા-પિતા સમક્ષ
ભદ્રાયુ વછરાજાનીનું અનુભવ-ગાથા સમું વક્તવ્ય