Рет қаралды 4,565
શ્રી દુલેરાય કારાણી રચિત કચ્છી કાવ્ય રચના ચા અને છાસ ની તકરાર.
આ કાવ્ય રચના દ્વારા કવિ કહેવા માંગે છે છાશને માણસોએ દેશવટો આપ્યો અને ચા ને અપનાવી લીધી એટલે આપણામાં ખમીર ખૂટી ગયું કારણકે છાશ એ ઠંડી પ્રવાહી વસ્તુ છે તે પીવાથી આપણા મગજને ઠંડક રહેશે અને ચા એક કેફી પીણું છે અને આજે પણ છાશ કરતાં આપણે ચા ને વધુ માન આપીએ છીએ.
- આવી જ અન્ય બીજી રચનાઓ રજુ કરતા રહેશો અને આપ સૌનો સાથ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા.
🙏🏻જય માતાજી🙏🏻rp