Рет қаралды 19,051
નમસ્કાર ખેડૂત ભાઈઓ
આજના વિડિયોમાં વાત કરીશું કે મગફળી પીળી પડે તો તેની માટે શુ કાળજી લેવી જોઇએ. આ વીડિયા ને ધ્યાન પૂર્વક થી જોવા વિનતી છે.
મગફળી માં બે પ્રકારના તત્વની ઉણપથી પીળાશની સમસ્યા ઉત્પન્ન થાય છે.
૧. નસ લીલી રહે અને પાન નો અન્ય ભાગ પીળો પડે તો એ આયરન (લોહ) તત્વની ઉણપ સમજવી.
૨. આખું પાન પીળા રંગનું થાય અને સમય જતાં સફેદ થાય તો એ સલ્ફર (ગંધક) તત્વની ઉણપ સમજવી.
આ સમસ્યાના નિવારણ માટે લોહ અને સલ્ફર યુક્ત હિરાક્સી અને લીંબુના ફૂલ અથવા બન્ને તત્વ યુક્ત કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે.
આ વીડિયો અંત સુધી જોય અને સંપુર્ણ માહિતી મેળવો તેમજ આ વીડિયો અન્ય લોકોને પણ મોકલો જેથી કરીને એ પણ માહિતગાર બને.
આભાર
રમેશ રાઠોડ
9558294828
#kheti #khedut #magfali #groundnut #yellow #agriculture #organic #farmer #natural #indianfarming