આ પાટીદારે કેમ કહ્યું કે "બાપુઓ ન હોત તો પાટીદારોના 7/12 માં નામ ન હોત" | Kshayriya Andolan | Rupala #purusottamrupala #parsottamrupalacontraversy #rupala #dineshsindhav #visheshwithdinesh #gujaratinews #hardikpatelnews
Пікірлер: 604
@MahendrashinhRathod-j3z5 ай бұрын
ખરા અને સાચા વ્યક્તિ છે દિલીપ ભાઈ
@partapsinhjadejapsjadeja7725 ай бұрын
વાહ દીલીપ ભાઇ તમને સાભંળી ને એમ થાય છે કે તમે મારા મનની મુજવણ બરાબર સમજી શક્યા છો અને લોકો તમને સાભંળે પણ છે તમારા ઉત્તમ વિચારો ને વંદન
@DilipbhaiDabhi-v2y5 ай бұрын
જય માતાજી દિલિપ ભાઈ ખરે ખર તમારા જેવા નેતા પટેલ સમાજ હોય તો કોઈ દિવસ ગુજરાત મા હોય તો કોઈ દિવસ ડખા ન થાય જય માતાજી જય મહાદેવ
@mayursinhchudasama85555 ай бұрын
મામાં રૂપાલા સાહેબ ફોર્મ પાછુ ખેંચી લે અને એ કે એ ઉમેદવાર મૂકી દે રૂપાલા સાહેબ નું પણ માન સચવાય જાયઃ અને બાપુ નું માન સચવાય જાયઃ આ સોલ્યુસન અને રૂપાલા સાહેબ નું માન વધી જશે બાકી મામાં રૂપાલા સાહેબ ની ઉંમર છે જાતિ જિંદગી માં બદનામી લેતા જશે
@ashokzala26835 ай бұрын
Ani pachhad bhai rajkaran na ramay to saruchhe nahitar apde apde ladvanu thase Ane avnar pethi mate vish sivay Kai nai api sakiye Ane Bharat pachho julami ni janjir ma fasto jase
@Vish-ld3lk5 ай бұрын
Aatli nikhalasta sachay mate bahu ochha Loko hoi chhe je Sacha ne sachu kahi sakvani himmat rakhi sake... Hats up sir
@charanreenacharanreena82395 ай бұрын
ખુબ સુંદર વિચારો છે આપના.સાહેબ.સો.સો.સલામ..
@zalabhagirathsinh83255 ай бұрын
સત્ય ને સાથ આપવા માટે તમારો ખુબખુબ. આભાર🙏🏻🚩🚩 હિન્દુ રાસ્ત્ર કી જય🚩🚩🚩
Tamara jeva vicharo na lidhej apda Patel samaj ne man made che ❤
@અજયસિંહરાણા5 ай бұрын
મહેરબાની કરીને આજની સરકારો પાસે "રજવાડાઓ કે દરબારો" માટે કોઈએ પણ ..કાઈ માંગવું નહી..!! આવું સાંભળી ને દુઃખ થાય છે.
@RajaBhaiya-ot9cr5 ай бұрын
😂😂😂😂😂
@BhikhabhaiGabani5 ай бұрын
તારે,રાજ,કારણમાઆવવૂસે,,અમેબેઠાશે
@Ranbanka_Rathod77735 ай бұрын
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય મહારાણા પ્રતાપ જય દુર્ગાદાસ રાઠોડ જય પૃથ્વીરાજ ચૌહાણ જય કૃષ્ણકુમારસિંહ ગોહિલ
@જગદીશપટેલ-ઘ8ખ5 ай бұрын
કૃષ્ણસિહજી મહારાજ કી જય હો 🙏🏽🐚🙏🏽
@kjjethwa86025 ай бұрын
Dilipbhai patel very good speech for rajput samaj
@ncdesai43735 ай бұрын
દિલીપભાઈ, તટસ્થ અભિપ્રાય અને નિર્ભય ચર્ચા કરવા બદલ ખુબખુબ અભિનંદન.
@jeetpatel2795 ай бұрын
સનાતન માટે અઢાર વરણ એક ધ્વજ નીચે આવે એ જ આશા સાથે જય ભારત જય હિન્દ વદે માતરમ્
@gujratimedia61225 ай бұрын
કોઈ નેતા આપણી સંસ્કૃતિ વિશે કે ક્ષત્રિયાણી ઓ વિશે ખરાબ બોલે તો આ ફક્ત રાજપૂતો નું નહિ આખા ગુજરાત નું અને આખા ભારત નું અપમાન કહેવાય અંધભક્તો આ દેશ ને બરબાદ કરી દેશે બીજેપી બીજેપી કરીને
@jeetpatel2795 ай бұрын
ઝેર વરસાવવાનુ બંધ કરી દે ભાઈ નહીતર લેવા ના દેવા પડી જાશે તારી ઔકાત મા રે મુગલ ની પૈદાઈશ
@bhikadiyahimmatbhai84015 ай бұрын
tu naki rahulno pako samso se tenaki ne tara bapdada jarur ne jarur jaysanda hse mogolo na rajma
@hitenthakkar56095 ай бұрын
Wah mama wah sares
@zalavishvrajsinh87775 ай бұрын
@@bhikadiyahimmatbhai8401 जयचंद ने छोड़ आने जो घोरी को भारत बताया किसने 😂😂😂????
@zalabhagirathsinh83255 ай бұрын
વાહ સુ તમારા વિચાર છે ધન્ય છે તમને 🙏🏻
@ranaarjunsinh93815 ай бұрын
સત્ય કહેવા ની હિમ્મત કરી દિલીપ ભાઈ👍🌹
@bhargavvora24025 ай бұрын
દિનેશભાઈ, ....ક્રાંતિ જન્મે છે ઊંચે બેસનાર ના અન્યાય માંથી ...
@kishorsinhdarbar26615 ай бұрын
મામા આપ જેવા સ્પષ્ટ વક્તા ને વંદન આપ જેવા વકતિયે ની જરૂર છે
@jaydeepsinhparmar28605 ай бұрын
ક્ષત્રિય સમાજ માટે પેહલા રાષ્ટ્ર આવે પણ રાષ્ટ્ર નો વડા ને કઈ પડી નો હોય અને ચીન ભારત માં ઘૂસિયા બાદ પણ એનું પાણી નો હલતું હોય તો એ સડો છે ત્યાંથી કાપો કેમ કે ગાય કાપવા વાળી કંપની પાસે થી પૈસા લીધા છે bjp એ તો એ પક્ષ પાસે થી કય આશા નથી અને ધિક્કાર છે bjp અને મોદી પર🤬
@vishnupatel29405 ай бұрын
બિલકુલ ૧૦૦૦% સાચી વાત કરી ... જે ક્ષત્રિયોએ સનાતન માટે બલિદાન આપ્યા,દેશની એકતા-અખંડિતતા માટે ૫૬૨ રજવાડા દેશને સમર્પિત કરી દીધા એવા ક્ષત્રિય સમાજને એક નાની વ્યાજબી માગણી માટે રોડ પર ઉતરવું પડે, બહેનોને જૌહર કરવાની તૈયારી કરવી પડે તો હિંદુત્વના ઠેકેદાર બની બેઠેલા મોદી/શાહ/ભાજપીયા/અંધભકતો કયા મોઢે હિંદુત્વની વાતો કરતા હશે ??? મોદી/ભાજપ હિંદુત્વના નામે સોશીયલ/ટીવી મીડીયામાં જુઠો ભ્રામક પ્રચાર કરી લોકોને ગુમરાહ કરી ગરીબ/મધ્યમ વર્ગને લૂંટી અદાણી અને ભ્રષ્ટ ભાજપીયાઓના ઘર ભરવાનું કામ કરે છે ...
@@rameshpatel-kw3xb તારા જેવા ગદાર આ દેશ મા પાકયા છે તો બહાર ના દુશ્મનો ની તો કયા વાત જ કરવી ?
@KirtiPandya-p2b5 ай бұрын
દિલીપભાઈ ની તમામ વાત સાચી જ છે ક્ષત્રિય સમાજે સમજવા જેવી છે
@monjibhaigodhani12955 ай бұрын
શ્રી દિલીપ ભાઈ તમારી વાતચીત સાંભળી તે પર થી હું તમને એક વિનંતી કરુ છું કે રુપાલાજી ને જણાવૉ કે બંને સમાજનું હીત રુપાલાજી ઉમેદવારી પાછી ખેંચે તેમાં છે અને રુપાલાજી ક્ષત્રિય સમાજ માં સન્માનીય માણસ બની જાશે તેવુ મારૂ અંગત માનવું છે.
@vijayrajsinh0015 ай бұрын
14 વરસ ભાજપ ની સેવા કરી અને હવે પછી પંજા નું બટન દબાવતાં હાથ મારો ધ્રુજસે પણ મારા સમાજ માટે હું આજ પછી કોઈ દિવસ કમળ નું બટન નહિ દબાવું
@pankaj...1235 ай бұрын
દરબાર કમળ નું બટન ના દબાવો તો કઈ નય પણ બાપુ ભગવાન રામ ના વિરોધી ને ટેકો ન આપતા 🙏🙏🙏
@nakumvallabh35965 ай бұрын
રામ રામ
@nakumvallabh35965 ай бұрын
❤ રામ રામ ભાઇ બહેનો રૂપાલા બોલે છે રાજા રજવાડાઓ ની વાત છે ભાઇ તો આ એક જ સમાજના લોકો કેવા સમજદાર છે કે ક્ષત્રિય સમાજ નું નામ પણ નથી લીધું તો ઇતો એક પક્ષ રાખવાં ની વાત છે ભાઇ બહેનો વિરોધ એક જ સમાજ કેમ રજવાડા તો બીજા સમાજ ના પણ હતાં તો ક્ષત્રિય સમાજ નું નામ પણ નથી લીધું કે ક્ષત્રિય સમાજે આવું કર્યું એવું તો નથી કીધું આતો રાજકારણ રમાય છે ઇજ્જત નાં નામે ભાઈ બહેનો દેશ હિત રક્ષક તરીકે કમળ જ હોય છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ રામ રામ જય માતાજી
@hINDUTV-g5k5 ай бұрын
Already tame bjp ma nahota. Bhai tame Bjp thi problem hoy toh vote ma ek option che nota ma aapo
@nakumvallabh35965 ай бұрын
ભાઈ અમેતો ગુજરાતી વાચીશકયે છે ભાઇ રામ રામ ભાજપના પ્રતાપે
@bhargavvora24025 ай бұрын
क्षत्रिय समाज की मांग सिर्फ रूपाला की टिकट रद्द करने की थी... यह तो मोदी जी का काम था...लेकिन मोदी भी अपनी जिद पर अड़े हुए थे... तो ये लड़ाई रूपाला के खिलाफ नहीं है... बीजेपी के खिलाफ है ....!
@monikasingh-pq9vk5 ай бұрын
दिलिप यदी पटेल पुत्र होता तो वह सौराष्ट्र के स्वर्गीय पोपटभाई सोरठिया( पुर्व विधायक), स्वर्गीय श्री वल्लभ भाई पटेल ( पुर्व स्वास्थ्य मंत्री)….स्वर्गीय श्री वसनजी ठकरार
@bsavani98764 ай бұрын
કાલાવાડ વાળા ભીમજીભાઈ નુ નામ ઉમેરી દેશોજી
@rasikbhairudani40944 ай бұрын
सही बात की रिबड़ा गोंडल में बापू 10 लाख का बीघा 2लाख मे जबरजस्ती ले लेते हे वो नही बताए गा दिलीप पटेल चापलूसी की हद होती है
@rasikbhairudani40944 ай бұрын
सच नही बताए गा भारत में भारत में 700साल घोरि और बाबर औरंगजेब ने राज किया तो तो बतावो अगर मुसलमान नही होता तो पाटीदार 7/ 12 में नाम नही होता। 200 वर्ष भारत का मालिक अंग्रेजो थे अगर अंग्रेज भारत नही छोड़ते तो आज पाटीदार 7/12 में नही होते बात ये करो अगर सरदार पटेल, भगत सिंह, सुभाषचंद्र बोस चंद्र शेखर आजाद राजगुरु सुखदेव गांधी वीर सावरकर, जवेरभाई पटेल, झांसी नी रानी लक्ष्मीबाई नही अंग्रेजो के सामने नही लड़े होते तो पाटीदार का नाम7/12 नही होता ये सच्चाई है.
@rameshthakor74275 ай бұрын
જય શ્રી વચ્છરાજ દાદા ભગવાન
@dilipsinhjadeja69655 ай бұрын
JAY MATAJI Dinesbhai
@RatansinhVaghelaOfficial5 ай бұрын
વાહ દિલીપભાઈ... ખૂબ સરસ વાત કરી છે...🙏
@LilabhaiBokhariya-nc1dj4 ай бұрын
જયમા.કરણી
@pravinsinhchauhan73834 ай бұрын
વા પાટીદાર સાવ સાચું બોલા
@bhumirajyaguru69895 ай бұрын
Bilkul Right
@golkokilaba76764 ай бұрын
ધન્યવાદ દિલીપભાઈ
@hardevhardev99825 ай бұрын
વાહ ભાઈ વાહ
@BharatsinhChudasama-kf9xm4 ай бұрын
Thank you so much. Friend You are a real nationlist
@RAMESHPARMAR-l9c5 ай бұрын
ગુજરાત માં હજી પણ સમાજનો મોટો ભાગ ક્ષત્રિય ઓ પ્રત્યે ધૃણા કરે છે
@jeetpatel2795 ай бұрын
ભાઈ કોઈ સમાજ કોઈ ને ધ્રુણા નથી કરતુ આવુ બધુ વિચારો મા
@viramsinhjadeja34425 ай бұрын
@@jeetpatel279દિલીપભાઈ બહુ સાચા માણસ છે 🙃🙃
@jeetpatel2795 ай бұрын
@@viramsinhjadeja3442 ભાઈ ગમે તે વ્યક્તિ હોય ગમે તેવો હોદો હોય પણ અમે તો ભાઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માથી છીએ એટલે અમારે તો સનાતન ના અઢારે વરણ એક હોય અમે જાતિવાદ મા નથી માનતા અમે નથી બીજેપી ના ભકત કે નથી મોદીજી ના ભક્ત અમે ફક્ત માં ભારતીના ભક્ત છીએ દેશને કોની જરુર છે એ દરેક સનાતની ને ખબર છે એટલે રાષ્ટ્ર પ્રથમ રાખી ને સર્વ સહમત બની ને એક મજબુત સરકાર બનાવવા મા મદદ કરો કયા સુધી જાતિવાદ ના ઝેર ભરીને સનાતન સંસ્કૃતિ અને દેશ ને તુટવા દેશુ ? ક્ષમા એજ ક્ષત્રિય ધર્મ છે એ અમારે તો તમને ના જ શીખવાડવાનુ હોય 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@monikasingh-pq9vk5 ай бұрын
@@viramsinhjadeja3442 दिलिप यदी पटेल पुत्र होता तो वह सौराष्ट्र के स्वर्गीय पोपटभाई सोरठिया( पुर्व विधायक), स्वर्गीय श्री वल्लभ भाई पटेल ( पुर्व स्वास्थ्य मंत्री)….स्वर्गीय श्री वसनजी ठकरार की हत्या के बारे में भी बोलता। जामनगर, गोंडल, भावनगर, वांकानेर स्टेट, राजकोट, बनासकांठा के दांता स्टेट के राजवीयो की क्षमायाचना स्वीकार करने की पहल को मानकर समाधानकारी नीति का भी समर्थन करना चाहिए था ।
@monikasingh-pq9vk5 ай бұрын
दिलिप यदी पटेल पुत्र होता तो वह सौराष्ट्र के स्वर्गीय पोपटभाई सोरठिया( पुर्व विधायक), स्वर्गीय श्री वल्लभ भाई पटेल ( पुर्व स्वास्थ्य मंत्री)….स्वर्गीय श्री वसनजी ठकरार की हत्या के बारे में भी बोलता। जामनगर, गोंडल, भावनगर, वांकानेर स्टेट, राजकोट, बनासकांठा के दांता स्टेट के राजवीयो की क्षमायाचना स्वीकार करने की पहल को मानकर समाधानकारी नीति का भी समर्थन करना चाहिए था । पद्मिनी बेन का दलित समाज के लिए जो विडियो वाईरल हो रहा है उस पर भी दिलिप को बोलना चाहिए था ।केंद्रीय मंत्री माननीय श्री पुरषोत्तमभाई रुपाला जी ने एक नहीं दो दो बार माफ़ी माँगी थी और क्षत्रिय समाज के बड़े बडे मांधाता के बीच में जाकर माफ़ी माँगी है । साथ साथ गुजरात के सीनियर लीडर प्रदेश अध्यक्ष और पाँच पाँच बार के लोकसभा के सांसद हैं ऐसे श्रीमान चंद्रकांत पाटिल जी ने भी दो हाथ जोड़कर माफी माँगी है तो फिर क्यों विवाद को समाप्त नहीं किया गया है ।
@bhagyashrikuldipsinhbhati88745 ай бұрын
આપનો ખૂબ ખૂબ આભાર દિલીપ ભાઈ
@vijayrajsinhzala61085 ай бұрын
દિલીપ ભાઈ તમને 1000 સલામ
@rathodpravin86705 ай бұрын
ખૂબ,ખૂબ,અભિનદ
@parmarbhavsinh4155 ай бұрын
વાહ ભાઈ વાહ બહુજ સત્ય બોલ્યા ભાઈ
@rathodghanubha35724 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સારી ને સાચી વાત જાણવા જેવું છે જ્ઞાન ઘણું છે મજા આવે છે સાંભળવાની જય માતાજી
@vipinrajput44195 ай бұрын
,ખુબ અભીનંદન ભાઈ
@fxakaxgkv733219 күн бұрын
જય મહારાણા પ્રતાપની જયહો જય હો દિલિપભાઈ રાષ્ટ્રીય પ્રેમ તમારા લોઇ છે
@aravindsinhchauhan95884 ай бұрын
જય ભવાની
@dr.r.j.jadejapetron7134 ай бұрын
Wahh well done God bless you and your family congregation marad sahibat kahi
@shaktisinhgohil15195 ай бұрын
Vah mama vah 💯
@KarmdevsinhRJadeja5 ай бұрын
Salam chhe tamari janeta ne sachu kevani himmat ne
@zalahimmatsinh73105 ай бұрын
વાહ ..👏👏👏👏👏
@chandrakantnayaknayak30914 ай бұрын
સમાજ ગમે તે હોય પણ આપવું અને લેવું આ વાત માં ઘણો બધો ફર્ક છે... દીલીપભાઇ ઉર્ફે મામા આપની વિચિરધારા અને સત્ય સ્વીકારવાની તૈયારી ને સો સો સલામ...
@pruthvisinhchauhan17534 ай бұрын
દિલીપભાઈ. ની વાત સાચી અને સમજવા જૈવીછે,
@siddh_gujrati5 ай бұрын
Khub khub aabhar Patel bhai no
@rgj17585 ай бұрын
દિલીપભાઇ જય માતાજી
@ganpatsinhgohil65314 ай бұрын
ખૂબ સરસ દિલીપભાઈ ખુબ ખુબ અભિનંદન
@shivrajbhai58944 ай бұрын
Jay mataji
@rmakwana5553 ай бұрын
સાહેબ ભુલ થઈ સે માફી માંગી સે તો માફી આપે તે પણ આ રાજપૂત સમાજ જ આપી શકે પણ આમાં રાજકારણ આવી ગયું હોય તેવું લાગે સે જય માતાજી 🙏🙏
@akubharathod41395 ай бұрын
તમારી વાત સાચી છે આઝાદી પછી લક્ષ્મીવિલાસ પેલેસમાં તમામ રજવાડા ના રાજવીઓ ને બોલાવી સરદાર વલ્લભભાઈ પટેલે માફી માંગી કહ્યું હતું કે મારી જિંદગી ની મોટામાં મોટી ભૂલ કે મે સારા માણસો પાસે થી રાજ માગી ચોર લૂંટારા ના હાથ માં આપી દીધું
@prithvibiotic115 ай бұрын
સરદાર પટેલે માફી માંગી હતી એવું ક્યાં લખ્યું છે. એ જણાવશો..
@MaheshParmar-ze1vs5 ай бұрын
સાચું લાગતું નથી
@prithvibiotic115 ай бұрын
પ્રતાપસિંહ રાવ ગાયકવાડ પેલા વિલિનિકારણ માટે સહમત થયાં હતા પછી જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાવનાનું છે એ જાણ થતા એમને સરકાર સામે શર્ત રાખી કે જો મને મહારાજ નો દરજ્જો મળે તો..અને વોડોદરા ને ડોમિનિયન સ્ટેટ નો દરજ્જો મળે સરદાર પટેલ એમને સાફ ના પાડ્યું હતું.. પી વી મેનન ની આત્મકથા મા લખેલુ છે.. (લલનટોપ ચેનલ મા તારીખ વાળો વિડિઓ પણ છે ) એ પછી સરકારી ખજાના માંથી બહુ મૂલ્ય વસ્તુ લંડન મોકલાવી દીધી જે પ્રજા ના પૈસા હતા એમને કુતનીતિ થી પાછા ભારત બોલાવ્યા અને પાછી જોડાણ ના દસ્તાવેજ કરવા મા આવ્યા.આ સમયે આ વાત થી સરકાર ને જાણ કરનાર અમના દીવાન હતા. અને એજ આપણા પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મેહતા હતા. મહારાણી સીતા દેવી એક હેલિકોપ્ટર મા ખજાનો લઈને લંડન જતા રહ્યા હતા ચોરી છુપી થી... ગાયકવાડ સાસન મા જે મહુમૂલ્ય મોટી ની ચાદર હતી એ આ મહારાણી યે નીલામ કરી હતી જે આજે પણ આરબ દેશ ના મુસ્યમ મા છે..
@prithvibiotic115 ай бұрын
@@MaheshParmar-ze1vs ભાઈ આ પોત પોતની રીતે અને ડાયરા સાંભળી કઈ પણ ઇતિહાસ બનાવી દેય છે.. એટલું નઈ વિચારતા કે સરદાર પટેલ વ્યક્તિગત એવું વિચારતા પણ હોય તેમ છતાંપણ એ એક દેશ ના નાયબવડાપ્રધાન તરીકે બોલી સુ આવુ બોલી શકે..???અને એ પણ એ સમય મા જ્યાંરે મહા મુસીબત થી અકીકરણ થયું હોય.
@prithvibiotic115 ай бұрын
@@MaheshParmar-ze1vs ભાઈ આ લોકો પોતાના ફાયદા માટે ગમે તેમ ઇતિહાસ બનાવી દેય છે ડાયરા સાંભળી સાંભળી ને.. પ્રતાપસિંહ રાવ ગાયકવાડ પેહલા ભારત મા જોડાવા માટે તૈયાર હતા પછી ખબર પડી કે જૂનાગઢ ના નવાબ પાકિસ્તાન સાથે જોડાવાના છે એટલે એમને સરકાર સામે શરત રાખી કે મને મહારાજા અને વડોદરા ને ડોમિનિયન સ્ટેટ નો દરજ્જો આપો. ત્યારે સરદાર પટેલે સાફ ના પાડી દીધી હતી (પી વી મેમન ની આત્મકથા અને લલનટોપ ચેનલ મા તારીખ વાળો ડોક્યુમેન્ટ્રી વિડિઓ છે..) અને તમે માફી માંગવાની વાત કરો છો... આ લોકો એટલું પણ નઈ વિચાર કરતા કે દેશનો નાયબવડાપ્રધાન માફી માંગે અને એ પણ એવા શબ્દોમા આ પછી પ્રતાપસિંહ ગાયકવાડ રાજ્ય ના ખજાના માંથી બહુ મૂલ્ય વસ્તુ લંડન લઇ ને જતા રહ્યા હતા. જેમ તેમ કરી પાછા બોલાવ્યા. અને જોડાણ ના દસ્તાવેજ કર્યા. આ જાણકારી પણ એમના દીવાન ને સરકાર ને આપી હતી જે આપણા મુખ્યમંત્રી બન્યા શ્રી જીવરાજ મેહતા મહારાણી સીતા દેવી હેલિકોપ્ટર મા ખજાનો લઇ ને લંડન જતા રહ્યા હતા ચોરી ચૂપી થી.. બહુમૂલ્ય મોતિ ની ચાદર જે ખંઢેરરાવ ગાયકવાડે બનાવી હતી એ આજ મહારાણી યે નીલામ કરી હતી.. જે 45cr મા વેચાય હતી અને અત્યારે કોઈ આરબ દેશ ના મુસ્યમ મા છે.
@virbhadrasinhzala83325 ай бұрын
Khub khub saras dilip Bhai Patel, jay mataji
@meghajibhaivora3945 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સહ શુભકામના પાટીદાર સાહેબ
@kanubha16655 ай бұрын
જય માતાજી, દિલીપ ભાઈ પટેલ
@bharatbhaisidhdhpara30535 ай бұрын
Jay gurudev 🙏
@mukendrasinhb.vaghelavaghe83975 ай бұрын
દિલીપભાઈ, તમને અને તમારાં માનવધર્મી વિચાર અને કાર્યો ને સો-સો સલામ. પરંતુ કોઈ ખાસ સમાજ મા હવે એટલી હકારાત્મકતા નથી રહી. બાકી તમારો અનુભવ કદાચ થોડોક વધારે સારો હશે. બીજુ કંઈ નથી. જય ભીમ 🙏 જય હિન્દ 🙏 નમો બુદ્ધાય 🙏
@rajbhajadeja31265 ай бұрын
જય માતાજી દિલીપ મામાં જયસરદાર
@Sandeep-wk3up5 ай бұрын
ભાઈ EVM સ્ટીલ કરી ને બધુ કરી શકે ને સતા પર જે હોય ધારે એ કરે
@paramveersinhchudasama27935 ай бұрын
Khub khub aabhar bhai
@bharatsinhrajputbarad51865 ай бұрын
Sachu ane kharu kaheva badal Khub khub aabhar.. Dilip mama
@ajitparmar68595 ай бұрын
Jordar interview Selyut
@Milanpatel6595 ай бұрын
આ દિલીપ જ મહાદલો છે
@shivbiocol67635 ай бұрын
Sachi vat ke chhe to dallo lagi gayo tane
@kanaksinhgohil73355 ай бұрын
તું, ભાજપ,નો, એજન્ટ છો
@Milanpatel6595 ай бұрын
રૂપાલાને હરાવીને દેખાડો ક્ષત્રિયો તો લોકો માનશે કે તમે મર્દ ક્ષત્રિયો રાજપૂતો છો, નહીતર અમે એમ જ માનશુ કે રાજપુતો દલાલીયા હતા જે મુગલો ના પેળીયા છાટતા 😂😂😂😂
@AshishPatel-gn7sn5 ай бұрын
Sachu kahevu ne sachu bolava mate pan himat joi thank you Patel Bhai tamaro abhar ❤
@SanketPatel0-_-05 ай бұрын
આટલું બધું સાચ ઉભરાતું હોય ને તો આ દિલીપ દલ્લા ને કહો કે દરબારોએ નજીવી બાબતો માં કેટલા પટેલો ને માર્યા એની પણ ગણતરી આપે, રાજાશાહી માં પટેલ સમાજ પર કેટલા અત્યાચારો કરતાં એની પણ વાત કરે,આ તમારી જેવા ચાટૂકારો એજ પટેલ સમાજ નું નખોદ વળ્યું છે.
@pravinbhaibhuva38545 ай бұрын
અરે રૂપાલા બાપા સીતારામ દાદા શું રાજકારણમાં રાખ્યું છે રાજીખુશીથી રાજી નામું આપી દયોને ગુજરાત તમને આદરથી જોસે દાદા🔱 જય હો પાટીદાર❤જય હો ક્ષત્રિય સમાજ જયમાં ભવાની 🔱
@natujidabhi82444 ай бұрын
દિલીપભાઈ જય સનાતન
@dhruvchauhan48145 ай бұрын
ખુબ સરસ દીલીપભાઇ તમો ખુબ સરસ પીસ આપી અભીનંદન
@tejassinhchauhan37225 ай бұрын
મામા ખૂબ સરસ વિચારો આપે રજૂ કર્યા , આપની જનેતા ખૂબ ખૂબ ધન્યવાદ જે આપ જેવા પુરુષ ને અવતરણ કર્યા,🙏 જય માતાજી જય સરદાર મામા
દિનેશભાઈ @ શ્રી માનનીય સ્વ વલ્લભભાઈ પટેલ સાથે જેમણે કામ કર્યું છે તેવા પૂર્વ કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી દિનશા પટેલ હજુ જીવિત છે ત્યારે તેમનો ઇન્ટરવ્યૂ પણ લેવો જોઈએ જેથી સ્વ માનનીય વલ્લભભાઈ પટેલ ના વિચારો જાણી શકાય.