Рет қаралды 181,849
#NarayanSwamiaashram
#bhavnathtaletiJunagadh
આ વીડીયા માં પુજ્ય નારાયણ સ્વામી આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ ના મંહત પુજ્ય નવલબા ના મુખેથી પુજ્ય નારાયણ સ્વામી ની થોડી વાતો તથા તેમનો જીવન પરીચ બતાવવામાં આવ્યો છે પૂજ્ય નવલ બાએ પુજ્ય બાપુના બ્રહ્મલીન થયાં પછી પોતાના સ્વખર્ચે મકાન નું બાંધકામ ધુણા નું કામ કાજ અને જંગલ ખાતાની હેરાનગતિ અને મુશ્કેલી વેઠીને પણ ગુરુદેવ ની ઈચ્છા ને પુરી કરવા તથા જુનાગઢ આશ્રમ ને ફરી જીવંત કરવામાં નવલબા એ મહત્વનું યોગદાન આપ્યું છે અને આ જુનાગઢ નો આશ્રમ સંભાળી રહ્યા છે એવા નવલબા ને પ્રણામ જય સીયારામ ......🙏🙏🙏##
Narayan Swami bapu l Zee TV interview l પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી બાપુl જીટીવીઇન્ટરવ્યૂ
#Bsgadhaviooffical
નારાયણ બાપુને જ્યારે દુનિયા ગાડાં કેતી ત્યારે આઈ સોનલ મા એ હાથ મૂક્યો હતો l આપ વીતી વાત
#Bhajantanugujaratibhajan