Рет қаралды 8,890
ગુજરાતના સમુદ્ર કિનારે કેવા લોકો વસે છે?એમની માન્યતાઓ શું છે? એમનું જીવનધોરણ શું છે? કેટલી સહજતા,નિર્મળતા અને ખુમારી કુદરતે એમને બક્ષી છે એ જાણવા માટે આ પુસ્તક ચોક્કસ વાંચવું જોઈએ!
ધ્રુવ ભટ્ટ લિખિત 'સમુદ્રાન્તિકે' પુસ્તકની વાત જ અનોખી છે.
લેખક શ્રી ધ્રુવ ભટ્ટની અકૂપાર,તત્ત્વમસિ,લવલી પાન હાઉસ અને અતરાપી જેવી ઉત્તમ નવલકથાઓ નિ:શુલ્ક વાંચવા માટે અહીં ક્લિક કરો:
gujarati.pratilipi.com/user/n...