Рет қаралды 25,524
"તત્વમસિ" અને "અકૂપાર" જેવી નવલકથા આપનાર શ્રી ધ્રુવ ભટ્ટ 'કશુંક ભાળી ગયેલો' માણસ છે! આત્માના ઊંડાણની અને સહજતાના શિખરની વાતો આપણને તેમના સર્જન અને વ્યક્તિત્વમાંથી મળે છે! જીવવું કેટલું સરળ છે અને કેવાં પ્રકારના જીવન આ દેશમાં છે તેનું આબેહુબ વર્ણન તેમની પાસેથી મળે છે. તેમની નવલકથા 'તત્વમસિ'ને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો છે અને ફિલમ 'રેવા'પણ બની છે. આવો જાણીએ કેટલીક ઉચ્ચતમ વાતો સાવ સરળ શૈલીમાં..