Рет қаралды 12,811
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર અને ગીતકાર ધ્રુવ ભટ્ટ પધાર્યા હતા. દરિયાનું બાળક અને ગીરના લાડકા એવા ધ્રુવ ભટ્ટે પોતાના બાળપણના દિવસોને ભારે હેતથી યાદ કર્યા. ધ્રુવદાદાએ ધ્રુવગીતોની વાત કરી અને પોતાની નવલકથાઓ વિશે મજ્જાની ગોઠડી કરી.